SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૧૧ ગણતાં પ્રત્યય તરીકે સ્વીકાર્યો હોત તો નામનો.. ૪-૩-૧ થી ગુણ થઈ જ જાત તેથી પુ પર છતાં ગુણ કરવા માટે આ સૂત્રમાં પુ ને ગ્રહણ ન કરવો પડત. અને જો પુ ને આગમ ગણો તો આપત્તિ તો છે જ કેમકે , આગમ હોવાથી ધાતુનાં ગ્રહણવડે પુનું પણ ગ્રહણ થાય તેથી મયિતિ માં ગુણ થશે પણ રેપથતિ માં ગુરુ ઉપાજ્યમાં હોવાથી ગુણ સિદ્ધ નહીં થાય તેથી પુ ને પ્રત્યય તરીકે ગણો તો સર્વત્ર ગુણ સિદ્ધ થાય - સાચી વાત છે પણ જો પુ ને પ્રત્યય. ગણીએ તો મરીરિપત, કવીપ માં ઉપાજ્યનો અભાવ થવાથી (પ્રત્યય હોય તો પ્રત્યયનું અંગ બને તેથી ની માં અન્ય નામી સ્વર રહેવાથી) ડાન્ય.. ૪-૨ ૩૫ થી હરવ નહીં થાય. તેથી પુ આગમ જ ગણવો જોઈએ. છે રિપત્ = તેણે ટપકાવ્યું, મોકલાવ્યું. રી|િ - ૩-૪-૨૧, પિ - ૪-૨-૨૧, ર +ન્ - ૩-૩-૧૧, રીfપ+૩+ - ૩-૪-૫૮, જીf+ +7 - ૪-૧-૨, ગીરીf૫+૩+7 - ૪-૪-૨૯, રીરિપ+૩+7 - ૪-૨-૩૫, મરીરિપત્ – ૪-૩-૮૩ થી સિદ્ધ થશે. વીરપત્ =તેણે અપાવ્યું. રા+fખ| - ૩-૪-૨૧, ૫ - ૪-૨-૨૧, રાપિ+ત્ – ૩-૩-૧૧, પ++ત્ – ૩-૪-૫૮, રાપ+3+ત્ - ૪-૧-૨, વાપ++ત્ – ૪-૧-૩૯, મદ્રાપિ+4+તુ - ૪-૪-૨૯, માgિ++ત્ - ૪-૧-૬૩, એપિ ++ત્ - ૪-૨-૩૫, વિપ++7 - ૪-૧-૫૯, બીપિ+ગ+સ્ - ૪-૧-૬૪, - વીરપત્ - ૪-૩-૮૩ થી સિદ્ધ થશે. નયોપાર્થ ! ૪-રૂ-૪ અર્થ- વિક–કિત્ પ્રત્યય વર્જીને અન્ય પ્રત્યય પર છતાં ધાતુનાં લઘુ (હસ્વ) આ ઉપાજ્ય નામિ સ્વરનો ગુણ થાય છે. વિવેચન - મેરા = તે ભેદશે. મી-વિદ્વાને (૧૪૭૭) fમત્તા - તા તારો. ૩-૩-૧૪ થી તા પ્રત્યય. ખેતી - આ સૂત્રથી ધાતુનાં ઉપન્ય રૂ નો ગુણ . બેત્તા - અધોછે.. ૧-૩-૫૦ થી ટૂ નો ત્. એજ પ્રમાણે. mતા, મેનનું mપનમ્ વરિ, ધ, નનૈર્તિ વિગેરે પ્રયોગો થશે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy