SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ સ્થાને તાતક્ આદેશ વિકલ્પે થાય છે. વિવેચન - (૧) નીવતાત્, નીવતુમવાન્ = આપ જીવો. ની+તુ - તુપ્ તામ્... ૩-૩-૮ થી સુવ્ પ્રત્યય. ની+અ+તુ - ર્રાર્ય... ૩-૪-૭૧ થી શત્ પ્રત્યય. નીવતુ, નીવતાત્ - આ સૂત્રથી તુવ્ નો વિકલ્પે તાત્ આદેશ. (૨) નીવતાત્, નીવ ત્વમ્ = તું જીવ. તુ-તાર્... ૩-૩-૮ થી હિ પ્રત્યય. जीव् + हि નીવહિ - ર્રાર્ય... ૩-૪-૭૧ થી શત્ પ્રત્યય. નીવતાત્ - આ સૂત્રથી ફ્રિ નો વિકલ્પે તાત્ આદેશ. जीव અત... ૪-૨-૮૫ થી ત્તિ નો લોપ. એજ પ્રમાણે - (૩) નન્તતાત્, નન્તનુ માન્ આપ આનંદ પામો. (૪) નતાત્, ઇન્દ્ર ત્વમ્ = તું આનંદ પામ. નવુ ધાતુને કવિત.... ૪-૪૯૮ થી ૬ આગમ થવાથી ન ્ ધાતુ બનશે પછીની સાનિકા ઉપર પ્રમાણે થશે. = આશિષીતિ વ્હિમ્ ? નીવતુ = તે જીવે, નીવ=તું જીવ. અહીં = આશીર્વાદ અર્થ ગમ્યમાન નથી તેથી આ સૂત્રથી તુવ્ અને હિં પ્રત્યયનો तातङ् આદેશ થયો નથી. # તાતક્ એ પ્રમાણે કિત્ નિર્દેશ કર્યો છે તેથી ગુણનો નિષેધ થયો. आतो व औ: । ४-२-१२० અર્થ:- ધાતુનાં આકારથી પર આવેલાં પરોક્ષાનાં વ્ પ્રત્યયનો સૌ આદેશ થાય છે. વિવેચન - પૌ = તેણે પીધું, મેં પીધું. સાનિકા ૪-૧-૧ માં કરેલી છે. # “નવા” શિતિ પ્રત્યયની સાથે સંબંધ ધરાવતો હતો હવે આ સૂત્રમાં વ્ ગ્રહણ કરવાથી નવા ની નિવૃત્તિ થઈ છે. # અહીં સૂત્રમાં ઔકાર ના બદલે ઓકાર કરવાથી રૂપની સિદ્ધિ થાત કેમકે પા+ઓ - પેલૌત્... ૧-૨-૧૨ થી આ+ઓ=ૌ થવાનો જ છે છતાં પણ ઓકાર ન કરતાં ઔકાર કર્યો છે તે વિૌ રૂપને સિદ્ધ
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy