SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ વ+સ્, ધત્-તસ્ સંજ્ઞક હોવાથી આ સૂત્રથી આ નો હૂઁ થયો નથી. વારીત: = તે વારંવાર શોધે (આપે) છે. વાં-તવને (૧૦૭૦) અને વૈં-શોધને (૨૯) આ બે ધાતુઓ વા સંશક નથી તેથી યક્ત્તુવન્ત માં આ વા ધાતુનાં ઞ નો આ સૂત્રથી ર્ફે થયો છે. એજ પ્રમાણે વાવીય:. अवितीत्येव નહાતિ, જુનાતિ - અહીં તિક્ પ્રત્યય વિશિત્ છે તેથી વ્યંજનાદિ પ્રત્યય હોવા છતાં હૈં। ધાતુનાં આનો અને ના પ્રત્યયનાં આ નો ર્ફે આ સૂત્રથી થયો નથી. ―― — शितीत्येव સંનિહાસતે - અહીં હા ધાતુ દ્વિરુક્ત છે સ પ્રત્યય વ્યંજનાદિ પણ છે છતાં તે સ પ્રત્યય શત્ નથી સત્રન્ત નો સ છે તેથી આ સૂત્રથી આ નો હૂઁ થયો નથી. = ૩૮૯ ધત્ત: પ્રયોગ થશે. અહીં જ્ઞ અને ધા ધાતુ વા ત્રિઃ । ૪-૨-૧૮ અર્થ:- વ્યંજનાદિ અવિશિત પ્રત્યય પર છતાં રિદ્રા ધાતુનાં આ નો રૂ થાય છે. વિવેચન - (૧) વરિદ્રિતઃ તેઓ બે દરિદ્ર થાય છે. - = दरिद्रा+तस् તિર્... ૩૩-૬ થી તસ્ પ્રત્યય. રિદ્રિતમ્ - આ સૂત્રથી વિા ધાતુનાં આ નો રૂ. સોહ, ર:પાત્તે... થી રિદ્વિત: પ્રયોગ થશે. એજ પ્રમાણે રિન્દ્રિય:, રિદ્રિય, રિદ્રિવ:, પરિત્રિમ:, રિદ્રિયાત્. ૪-૨-૯૭ સૂત્રથી દીર્ઘ ર્ફે ની પ્રાપ્તિ હતી પણ રિદ્રા ધાતુને વ્યંજનાદિ અવિત્શિત્ પ્રત્યય પર છતાં ડ્રસ્વ હૈં કરવો છે તેથી સૂત્ર જુદું બનાવ્યું. - व्यञ्जन इत्येव - दरिद्रति તેઓ દરિદ્ર થાય છે. સાધુનિકા ૪-૨૯૬માં કરેલી છે. અહીં અવિશિત્ પ્રત્યય વ્યંજનાદિ નથી પણ સ્વરાદિ છે તેથી આ સૂત્રથી રિદ્રા ધાતુનાં આ નો રૂ થયો નથી. शितीत्येव વિદ્રિાસતિ - અહીં સત્રન્ત નો સ પ્રત્યય લાગ્યો છે તે શિત્ પ્રત્યય ન હોવાથી આ સૂત્રથી રિદ્રા ધાતુનાં આ નો રૂ થયો નથી. अवितीत्येव વૈદ્રિાતિ - અહીં તિર્ પ્રત્યય લાગ્યો છે તે વિશિત્ પ્રત્યય છે તેથી વ્યંજનાદિ પ્રત્યય હોવા છતાં આ સૂત્રથી દ્વા ધાતુનાં આ નો રૂ થયો નથી. ―― =
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy