SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ (૫) જૂનઃ = કાપેલો. ૫-૧-૧૭૪ થી પ્રત્યય. સાધુનિકા તૂનિઃ પ્રમાણે થશે: (૬) જૂનવાન્ = કાપ્યું. ૫-૧-૧૭૪ થી òવતુ પ્રત્યય. નૂ+તવત્ આ સૂત્રંથી - ત્ નો ૢ થવાથી જૂનવત્. પછીની સાનિકા ૪-૨-૬૭ માં જણાવેલ હાવાન્ પ્રમાણે થશે. કંપવું, ધૂણવું. ધૂણ્-મ્પને (૧૫૨૦) સાધુનિકા નિ: (૭) વૃત્તિ: પ્રમાણે થશે. = (૮) ધૂનઃ = ધૂણેલો. સાધુનિકા જૂનઃ પ્રમાણે થશે. (૯) ધૂનવાન્ = ધૂણ્યો. સાધનિકા જૂનવાન્ પ્રમાણે થશે. अप्र इति किम् ? पूर्तिः પૂરવું. પૃ+તિ - હ્રિયાં... ૫-૩-૯૧ થી ત્તિ પ્રત્યય. પુ+તિ - ઓછ્યા... ૪-૪-૧૧૭ થી તૢ નો ૩૬ પૂર્તિ - ક્વારે... ૨-૧-૬૩ થી ૩૬ નો ૩ દીર્ઘ. પૂત્તિ - વિ... ૧-૩-૩૧ થી ર્ દ્વિત્વ. સિ પ્રત્યય, સોહર, પવા.... થી વૃત્તિ: પ્રયોગ થશે. (૨) પૂર્ણઃ = પૂરૂં કરેલ. સાધુનિકા પૂર્ત્તિ: પ્રમાણે થશે. પણ ૫-૧-૧૭૪ થી ત્ત્વ પ્રત્યય થશે. = (૩) પૂર્ણવાન્ = પૂરું કરેલ. સાધનિકા પૂર્ણ સુધી પૂર્ત્તિ: પ્રમાણે થશે. પણ ૫-૧-૧૭૪ થી તવત્ પ્રત્યય થશે અને પછીની સાનિકા હૃત્રવાન્ પ્રમાણે થશે. ધાતુપાઠમાં ૧૫૧૯ થી ૧૫૩૯ સુધીનાં ધાતુઓ જ્વાતિ ગણનાં છે. સ્વાતિ ગણની મધ્યમાં જે દીર્ઘ કારાન્ત ર્ વિગેરે ધાતુઓ છે તેઓનો ટંકારાન્તનાં ગ્રહણથી તકારનો નકાર આદેશ સિદ્ધ હોવા છતાં જ્વાતિ ગણમાં પાઠ છે તે પ્વાતિ ગણનાં કાર્ય માટે છે. ✡ ખરેખર ૠકારાન્ત ધાતુઓનો રૂર્ આદેશ થવાથી ર્ અન્તવાળા ધાતુને નીચેનાં ૪-૨-૬૯ સૂત્રથી ત્ નો ન્ આદેશ સિદ્ધ થાય જ છે તો આ સૂત્રમાં ટંકારાન્ત ધાતુનું ગ્રહણ શા માટે કર્યું ? સાચીં વાત છે પણ ૪-૨-૬૯ સૂત્રમાં હ્ર અને ઋવતુ નાં ત્ નો મૈં થાય છે જ્યારે આ સૂત્રવડે તો ત્તિ-ત્ત અને વતુ ત્રણેનાં સ્ નો ન્ થાય છે હવે જો ત્તિ
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy