SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ઘટયંતિ પ્રમાણે થશે. પણ અહીં હ્રસ્વ નહીં થાય. (૨) ઝામિ= તેણે ઈચ્છા કરાવી. સાધનિકા ૪-૨-૨૪ માં જણાવેલ અધાટિ પ્રમાણે થશે. અહીં હ્રસ્વ નહીં થાય. (૩) જામજામગ્ = વારંવાર ઈચ્છા કરાવીને. સાધુનિકા ૪-૨-૨૪ માં જણાવેલ ઘાટંઘાટમ્ પ્રમાણે થશે. અહીં હ્રસ્વ નહીં થાય. (૨) (૧) આમયતિ = તે મોકલે છે. અમ-તૌ (૩૯૨) સાધનિકા ૪-૨-૨૪ માં જણાવેલ ઘયંતિ પ્રમાણે થશે. પણ અહીં હ્રસ્વ નહીં થાય. (૨) આમિ તેના વડે મોકલાયું. સાધનિકા ૪-૨-૨૪ માં જણાવેલ અધાટિ પ્રમાણે થશે. પણ અહીં હ્રસ્વ નહીં થાય. (૩) આમમાનમ્ = વારંવાર મોકલાવીને, સાધનિકા ૪-૨-૨૪ માં જણાવેલ ઘાટંઘાટમ્ પ્રમાણે થશે. પણ અહીં હ્રસ્વ નહીં થાય. = (૩) (૧) આવામતિ પ્રવૃત્તિ પ્રમાણે થશે. પણ અહીં હ્રસ્વ નહીં થાય. (૨) આવામિ = તેના વડે ખવડાવાયું. સાધનિકા ૪-૨-૨૪ માં જણાવેલ અધાટિ પ્રમાણે થશે. પણ અહીં હ્રસ્વ નહીં થાય. (૩) આવામમાવામમ્ = તે ખવડાવે છે. મૂ-અને (૩૮૦) સાધર્નિકા વારંવાર ખવડાવીને. સાધનિકા ધાટંઘાટમ્ પ્રમાણે થશે. પણ અહીં હ્રસ્વ નહીં થાય. અને ૧-૩-૧૪ સૂત્ર નહીં લાગે. સંામયતિ માં મ્ ધાતુ અમ્ અન્તવાળો છે તો આ સૂત્રથી હ્રસ્વ કેમ ન થયું ? સાચી વાત છે. હ્રસ્વ થવું જોઈએ પણ મ્ ધાતુને સીધો ળિ પ્રત્યય લાગ્યો નથી સંમ્ ધાતુને ઋતૃ પ્રત્યય લાગીને સંમત્ થયા પછી સંમર્ - ર્િ... ૩-૪-૪૨ થી પ્િ લાગ્યો. અને ત્રન્ત્ય... ૭-૪-૪૩ થી અન્ય સ્વરાદિ અત્ નો લોપ થવાથી સંમિ થયું. ઋતિ ૪-૩-૫૦ થી વૃદ્ધિ થવાથી સંમિ ધાતુ થયા પછી તિવ્ પ્રત્યયાદિ કાર્ય થવાથી સંામયતિ પ્રયોગ થયો. મ્ ધાતુ ઋતુ પ્રત્યયાન્ત હોવાથી આ સૂત્રથી હ્રસ્વ થયું નથી. = पर्यपात् स्खदः । ४-२-२७ અર્થ:- ।િ પ્રત્યય પર છતાં પરિ અને અપ ઉપસર્ગથી પરૢ રહેલાં વર્ ધાતુનો સ્વર હ્રસ્વ થાય છે. પરન્તુ ઞિ અને મ્ ૫૨માં છે જેને એવો
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy