SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ विलालि આ સૂત્રથી ત્ નો આગમ. વિકલ્પપક્ષે ત્ નો આગમ ન થાય ત્યારે વિા બન્યા પછી ત્તિ... ૪-૨-૨૧ થી प् નો આગમ થવાથી વિપિ બનશે. પછી તિવ્ પ્રત્યયાદિ કાર્ય થવાથી વિજ્ઞાનયતિ અને વિજ્ઞાપયતિ પ્રયોગ થશે. નેદ્રવ નૃત્યેવ - નયમિરાતાપયતે = જટાઓથી પૂજાય છે. સાધનિકા ૩-૩-૯૦ માં કરેલી છે. અહીં ચીકણાં પદાર્થનું પીગળવું અર્થ ગમ્યમાન નથી. પૂજા અર્થ છે તેથી આ સૂત્રથી ત્ નો આગમ થયો નથી. પતેઃ । ૪-૨-૧૭ અર્થ:- ના પ્રત્યય ૫૨ છતાં પણ ધાતુને અન્ને સ્ નો આગમ થાય છે. વિવેચન - પાતયતિ = તે રક્ષણ કરાવે છે. પાં-રક્ષળે (૧૦૬૭) પા+રૂ - પ્રયો... ૩-૪-૨૦ થી ર્ પ્રત્યય. पालि આ સૂત્રથી ત્ નો આગમ. ✡ તિર્ પ્રત્યયાદિ કાર્ય થવાથી પાત્નતિ પ્રયોગ થશે. પાતે: એ પ્રમાણે તિલ્ નું ગ્રહણ હોવાથી બીજા પાં-પાને, પૈ-શોષ... ધાતુઓની નિવૃત્તિ થશે. જેમ કે - પાયતિ. તિર્ નિર્દેશ હોવાથી યક્ત્તુવન્ત માં પણ આ સૂત્ર નહીં લાગે. જેમ કે - પાપાયયતિ. આ ય′′વન્ત-યિન્ત પ્રયોગ છે. વ્રુતિ ગણનાં પાત્-રક્ષળે (૧૬૯૯) ધાતુનો પર.છતાં પાતતિ પ્રયોગ સિદ્ધ હોતે છતે પરૂ ધાતુ આકારાન્ત હોવાથી પર સૂત્ર પાશા... ૪-૨-૨૦ થી ર્ આગમ થતો હોવાથી પાનયતિ પ્રયોગ ન થાત તેથી પતેઃ એ પ્રમાણે સૂત્ર બનાવ્યું. તેથી હવે વા ધાતુનો પાનયતિ પ્રયોગ થશે. ૪-૨-૧૬ થી ૪-૨-૧૭ સૂત્ર જુદું બનાવ્યું તેથી વા ની નિવૃત્તિ થઈ. ધૂ-પ્રીોર્નઃ । ૪-૨-૨૮ न् અર્થ:- જ્ઞ પ્રત્યય પર છતાં ધૂ અને પ્રૌ ધાતુને અન્ને સ્ નો આગમ થાય છે. વિવેચન - (૧) ધૂનયતિ = તે કંપાવે છે. ક્રૂર્ (૧૨૯૧), ધૂણ્ (૧૫૨૦), ધૂમ્ (૧૯૪૫) મ્પને. આ ત્રણે ધાતુનું ગ્રહણ થશે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy