SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ = धुटीति किम् ? यियविषति તે મિશ્રણ કરવાને ઇચ્છે છે. સાધુનિકા ૪-૧-૬૦ માં કરેલી છે. અહીં ૪-૪-૪૭ થી રૂર્ થયેલ છે તેથી ધુડાદિ સન્ પ્રત્યય પરમાં ન હોવાથી આ સૂત્રથી યુ ધાતુનો સ્વર ૩ દીર્ઘ થયો નથી. તનો વા । ૪-૨-૨૦、 અર્થ:- ધુડાદિ સર્ પ્રત્યય પર છતાં તન્ ધાતુનો સ્વર વિકલ્પે દીર્ઘ થાય છે. વિવેચન - તિતાંક્ષતિ, તિતંમતિ = વિસ્તાર કરવાને ઈચ્છે છે. તનૂયી-વિસ્તારે (૧૪૯૯) સાધુનિકા ૪-૧-૧૦૪ માં જણાવેલ નિયાતિ પ્રમાણે થશે. ૪-૧-૩૪ - ૪-૧-૪૦ સૂત્ર નહીં લાગે અને જ્યારે આ સૂત્રથી દીર્ઘ ન થાય ત્યારે તિતંતતિ રૂપ થશે. ✡ = धुटीत्येव तितनिषति વિસ્તાર કરવાને ઇચ્છે છે. સાનિકા ૪૧-૬૦ માં જણાવેલ વિવિધતિ પ્રમાણે થશે. ૪-૩-૧ અને ૧-૨-૨૪ સૂત્ર નહીં લાગે. અહીં ૪-૪-૪૭ થી રૂટ્ થયેલ છે. તેથી ધુડાદિ સન્ પ્રત્યય પરમાં ન હોવાથી આ સૂત્રથી તન્ ધાતુનો સ્વર દીર્ઘ થયો નથી. મઃ વિત્વ વા । ૪-‰-૨૦૬ અર્થ:- ધુડાદિ ત્ત્તા પ્રત્યય પર છતાં મ્ ધાતુનો સ્વર વિકલ્પે દીર્ઘ થાય છે. વિવેચન - ાવા, ત્ત્તા = ચાલીને. ભૂ-પાવિક્ષેપે (૩૮૫). क्रम्+त्वा પ્રાધાને ૫-૪-૪૭ થી ત્યા પ્રત્યય. - क्रामत्वा આ સૂત્રથી ૬ સ્વર વિકલ્પે દીર્ઘ. क्रान्त्वा નાં... ૧-૩-૩૯ થી મ્ નો સ્. વિકલ્પપક્ષે દીર્ઘ ન થાય ત્યારે ત્ત્તા રૂપ થશે. - = धुटीत्येव क्रमित्वा પગે ચાલીને. +[ા-૫-૪-૪૭ થી વત્તા પ્રત્યય, વિતો વા ૪-૪-૪૨ થી રૂર્ થવાથી મિા થશે. અહીં ટ્ આવવાથી ધુડાદિ ત્યા પ્રત્યય ન હોવાથી મ્ ધાતુનો સ્વર વિકલ્પે દીર્ઘ થયો નથી. પ્રમ્ય માં આ સૂત્રથી દીર્ઘ કરવું તે અંતરંગ વિધિ છે. છતાં પણ તે દીર્ઘત્વનો બાધ કરીને પહેલાં જ અનઞ.... ૩-૨-૧૫૪ થી યક્ આદેશ થાય છે. આ વાત પ... ૪-૪-૧૯ સૂત્રમાં જણાવશે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy