SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ નંબર ૧ અને ૩ નાં ઉદાહરણમાં સ્પર્શનો વિષય નથી થીજી ગયેલી . વસ્તુને આંખથી જોવાથી ખબર પડે છે તેથી આ સૂત્રથી TM અને òવતુ ના ત્ નો મૈં થયો છે. નંબર ૨ અને ૪ નાં ઉદાહરણમાં ત્ નો મૈં આ સૂત્રથી નહીં થાય કેમકે અસ્પર્શનો વિષય હોવા છતાં શૌ આદેશ વિકલ્પે થતો હોવાથી શી આદેશ ન થાય ત્યારે વ્યસના... ૪-૨-૭૧ થી તેનો મૈં થયો છે. ૪-૨-૭૧ થી સ્પર્શનો વિષય હોય તો પણ ત્ નો મૈં થાય છે. જેમ કે — અવશ્યાન:, અભિયાન: વાયુ: અને સ્પર્શનો વિષય હોય તો આ સૂત્રથી થૈ નો શૌ આદેશ થશે પણ તેં નો ર્ નહીં થાય જેમ કે અભિશીત:, અવશીત: વાયુ.. . - अभ्यवाभ्यामिति किम् ? संश्यान:, संश्यानवान् नहीं अभि } अव ઉપસર્ગથી પરમાં યૈ ધાતુ નથી તેથી આ સૂત્રથી શૌ આદેશ થયો નથી. સાધુનિકા ૪-૧-૯૫ માં જણાવેલ સંપ્રસ્યાન: પ્રમાણે થશે. વા શબ્દ વ્યવસ્થિત વિભાષા અર્થવાળો હોવાથી. અન્ય ઉપસર્ગથી પર રહેલાં મિ અને અવ થી પર થૈ ધાતુનો શૌ અને ત્ નો ન્ ન થાય જેમ કે • સમિયાન:, સમમિયાનવાનું, સમવેશ્યાન:, સમવશ્યાનવાનું. સાધનિકા ૪-૧-૯૫ માં જણાવેલ સંપ્રત્સ્યાન: પ્રમાણે થશે. શ્ર: ધૃતં વિ:-ક્ષીરે । ૪-૨-૨૦૦ અર્થ: :- ત્ત્ત પ્રત્યય પર છતાં હ્રવિણ્ (ઘી) અને ક્ષીર (દૂધ) અર્થમાં વર્તતાં શ્રા અને ત્રૈ ધાતુનો ગૢ આદેશ નિપાતન થાય છે. વિવેચન - શ્રુતં હવિઃ, નૃતં ક્ષીરમ્ સ્વયમેવ = થી સ્વયં ગરમ થયું. દૂધ સ્વયં ગરમ ', થયું. TM પ્રત્યય અને આ સૂત્રથી શ્રા અને જૈ નો શૃ આદેશ થયો છે. ત્રાંપા (૧૦૧૩) અને ત્રાં-પા (૧૮૬૫) *-પા (૪૬). શ્રા અને મૈં એ બે અકર્મકધાતુઓ કર્મકર્તીવિષયવાળા પકાવવું અર્થમાં વર્તે છે. તે બંને ધાતુનો ગૢ આદેશ નિપાતન થયો છે. हविः क्षीर इति किम् ? श्राणा यवागूः રાબડી રંધાઈ. શ્રા છે ત ૫-૧-૧૭૪, શ્રા-ત્રા+ત ૪-૨-૧, વ્યાના... ૪-૨-૭૧ થી --શ્રાન, ૨-... ૨-૩-૧૫ થી શ્રાળ, આત્ ૨-૪-૧૮ થી· શ્રાળા રૂપ तु – = નો
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy