SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ તે-ઈચ્છા મુજબ) દ્વિત્વ થાય છે. વિવેચન - (૧) પુપુત્રીયિતિ = પુત્રનાં ઈચ્છનારને ઈચ્છે છે. સાધનિકા ઉપરનાં ૪-૧-૭ સૂત્રમાં જણાવેલ અગ્નિીયિષતિ પ્રમાણે થશે. આ પ્રયોગમાં આ સૂત્રથી પ્રથમ એકસ્વરી પુ અંશનું દ્વિત્વ થયું છે. (૨) પુતિત્રીયિષતિ - સાધુનિકા ઉપર પ્રમાણે થશે. આ પ્રયોગમાં આ સૂત્રથી એકવરી દ્વિતીય અંશ ત્રી નું દ્વિત્વ થયું છે. પછી દૂન્વ: ૪-૧-૩૯ થી હ્રસ્વ થવાથી પુતિત્રીયિષ નામ ધાતુ બને છે. (૩) પુત્રીયિયિતિ - સાધનિકા ઉપર પ્રમાણે થશે. આ પ્રયોગમાં આ સૂત્રથી એકસ્વરી તૃતીય અંશ યનું દ્વત્વ થયું છે. (૪) પુત્રીયિષિતિ - સાનિકા ઉપર પ્રમાણે થશે. આ પ્રયોગમાં આ સૂત્રથી એકસ્વરી ચતુર્થ અંશ ષ નું દ્વિત્વ થયું છે. અને દ્વિત્વ થયા પછી સન્યસ્ય ૪-૧-૫૯ થી દ્વિરુક્ત ષનાં ઞ નો રૂ થવાથી પુત્રીવિષિષ નામધાતુ બને છે. कण्ड्वादेस्तृतीयः । ४-१-९ અર્થ:- દ્વિત્વ ને યોગ્ય વારિ ધાતુઓનો એકસ્વરી તૃતીય જ અંશ દ્વિત્વ થાય છે. વિવેચન - (૧) ઙૂયિયિતિ = તે ખંજવાળવાની ઈચ્છા કરે છે. कण्डूग् ત્રવિધર્ષને (૧૯૯૧) સાધુનિકા ૪-૧-૭ માં જણાવેલ શ્રીયિયિતિ પ્રમાણે થશે. આ સૂત્રથી એકસ્વરી તૃતીય જ અંશ દ્વિત્વ થાય છે. - (૨) અસૂચિયિષતિ = તે ઈર્ષ્યા કરવાને ઈચ્છે છે, તે સંતાપ ક૨વાને ઈચ્છે છે. અસ્તુ - માનસોપતાવે (૧૯૯૮) असु+य ધાતો.... ૩-૪-૮ થી ય પ્રત્યય. અસૂર્ય - વીર્થ... ૪-૩-૧૦૮ થી ધાતુનો ૩ દીર્ઘ. પછીની સાનિકા અશ્વીિિયતિ પ્રમાણે થશે. અહીં પણ આ સૂત્રથી માત્ર તૃતીય જ અંશ દ્વિત્વ થશે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy