SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ગય.. . ૧૭૪ : પ્રત્યયના યોગમાં પ્રકૃતિના (ધારિ ધાતુઓનાં) 7 નો લોપ થાય છે. વિવેચન :- (૧) પાદ્ધિ = તે રોકે છે. ધુંધી - માવાને (૧૪૭૩) ધતિ – તિત...૩-૩-૬ થી તિવ્ર પ્રત્યય. નધતિ - આ સૂત્રથી સત્ ધાતુમાં સ્વરની પછી ન પ્રત્યય. નદ્ + fધ – અધar... ૨-૧-૭૯ થી ૮ નો ધુ. નધિ - તૃતીય.... ૧-૩-૪૯ થી ધું નો ટુ. સદ્ધિ - -વળ. ૨-૩-૬૩ થી નો . " (૨) હિનતિ = તે હિંસા કરે છે. હિંદુ-હિંસાયામ (૧૪૯૪) હિન્ - તિ:... ૪-૪-૯૮ થી ૬ નો આગમ. હિન્ત – તિવૃત..... ૩-૩-૬ થી તિવ્ પ્રત્યય. fહનતિ - આ સૂત્રથી સ્વરની પછી પ્રત્યય અને ધાતુનાં ૧ નો લોપ. # પ્રત્યયના નકારના વિધાન સામર્થ્યથી જ પ્રકૃતિનાં નકારનો લોપ થાય છે. વૃ-તના રૂ-૪-રૂ અર્થ- કર્તરિપ્રયોગમાં વિધાન કરાએલાં શિત્ કાળનાં પ્રત્યયો પરમાં હોતે છતે ધાતુથી અને તેનાદ્રિ ધાતુથી ૩ પ્રત્યય થાય છે. વિવેચન :- (૧) કરોતિ = તે કરે છે. ડુ-(૮૮૮). સાધનિકા ૩ ૩-ર માં કરેલી છે. (૨) તનતિ = તે વિસ્તાર કરે છે. તન્થી-વિસ્તાર (૧૪૯૯) સાધનિકા કરોતિ પ્રમાણે થશે. નામનો. ૪-૩-૧ સૂત્ર નહીં લાગે. તનાતિ ગણ - તનૂથી, પપૂથી, લવૂ, ક્ષિપૂથી, ઋણૂથી, તૃપૂથી, પૃઘૂથી આ સાત ધાતુ ઉભયપદી છે. વન્ય, મજૂ િઆ બે ધાતુ આત્મપદી છે. તનાવ ગણના કુલ નવ ધાતુ છે. છે | ધાતુને તનાદિ ગણમાં ન લેતાં વારિ ગણમાં ગ્રહણ કરવાથી શત્ પ્રત્યયાન્ત રતિ રૂપ પણ સિદ્ધ થશે. જેઓ # ધાતુને તનાદ્રિ ગણમાં માને છે તેઓનાં મતે તમ્યો.. ૪૩-૬૮ થી અઘતનીમાં બે રૂપ થશે. દા.ત. પ્રકૃતિ, કષ્ટ -
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy