SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) òનમ્ દ્ગમતિ (૨) ખ્ખાળમ્ સદ્ગમતિ ऊष्माय (3) बाष्पं उद्वमति पाय બાફને -વરાળને બહાર કાઢે છે. (४) धूमम् उद्वमति - - फेनायते ૧૨૪ - - = - ફીણ બહાર કાઢે છે. ધૂમાયતે = ધૂમાડાને બહાર કાઢે છે. બધાની સાધનિકા ૩-૪-૨૬ માં આપેલ હંસાયતે પ્રમાણે થશે. પરન્તુ ધ્વન્ શબ્દમાં સ્ નો લોપ નાનો... ૨-૧-૯૧ થી થશે. * ગરમીને બહાર કાઢે છે. सुखादेरनुभवे । ३-४-३४ અર્થ:- કર્મવાચક સુદ્ધાતિ નામથી અનુભવ - સાક્ષાત્કાર અર્થમાં વ્યક્ પ્રત્યય વિકલ્પે થાય છે. * વિવેચન - (૧) સુä અનુમતિ - સુવાયતે = સુખને અનુભવે છે. (૨) દુ:ä અનુમવતિ - ૩:વાયતે = દુ:ખને અનુભવે છે. સાધુનિકા ૩-૪-૨૬ માં જણાવેલ સઁસાયતે પ્રમાણે થશે. ♦ સુવારિ શબ્દો – સુલ, દુ:đ, તૃ, ‰, અન્ન, બાસ્ત્ર, અત્તી, હળ, પળ, સોઢ અને પ્રતીપ આ અગ્યાર શબ્દો જ સુદ્ધાતિ ગણ છે. ✡ અસ્ત્ર શબ્દ મધ્યમાવસૂરીમાં છે. બૃહવૃત્તિમાં નથી. જણાવેલ હંસાથતે પ્રમાણે થશે. અવચૂરીમાં હળ શબ્દ છે અને બૃહવૃત્તિમાં રળ શબ્દ છે. શબ્દા તો વા | રૂ-૪-રૂપ અર્થ:- કર્મવાચક શવ્વાતિ નામથી કરવું અર્થમાં યક્ પ્રત્યય વિકલ્પે થાય છે. વિવેચન - (૧) શસ્તું રોતિ - શબ્વાયતે = શબ્દ કરે છે. (સાદ દે છે.) (૨) વૈર રોતિ वैरायते વૈર કરે છે. સાનિકા ૩-૪-૨૬ માં = ✡ ઉપરનાં સૂત્રોમાં વિકલ્પે પ્રત્યય થાય છે તેની અનુવૃત્તિ તો ચાલી આવતી હતી અને આ સૂત્રમાં ફરીથી વા શબ્દ મૂક્યો તે વ્યવસ્થિતવિભાષા અર્થમાં છે તેથી શન્દ્ર વિગેરે નામોને જ્યારે જ્યઙ ન લાગે ત્યારે યથાપ્રાપ્ત ફ્ળિન્... ૩-૪-૪૨ સૂત્ર લાગશે. દા.ત. વં જ્યોતિ - શયંતિ.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy