SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ तत्राहोरात्रांशमिति किम् ? घटे कृतम् ઘડામાં કરેલું. અહીં તંત્ર કે દિવસ-રાત્રિના અંશવાચક નામ ન હોવાથી આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો નથી. = અહોરાત્રપ્રહાં વ્હિમ્ ? શુવાપક્ષે નૃતમ્ = શુક્લપક્ષમાં કરેલું. અહીં તંત્ર તેમજ દિવસ કે રાત્રિના અંશવાચક નામનું ગ્રહણ હોવાથી ગમે તે શબ્દના અંશવાચક નામ હોય તો સમાસ ન થાય તેથી અહીં સ્તુવન્તવક્ષ એ મહિનાના અંશવાચક નામ હોવાથી આ સૂત્રથી સમાસ થયો નથી. રાત્રે 'અશમિતિ વિમ્ ? અદ્ઘિ મુમ્ = દિવસે ખાધું. સૌ મૃત્તમ્ નચાયું. અહીં તત્ર તેમજ દિવસ કે રાત્રિના અંશવાચક નામ નથી પરન્તુ દિવસ અને રાત્રિ શબ્દ જ છે તેથી આ સૂત્રથી સમાસ થયો નથી. = આ સૂત્ર ઉપરના ૩-૧-૯૨ સૂત્રથી જુદું બનાવ્યું તેથી ક્ષેપ શબ્દની નિવૃત્તિ થઈ છે. અહીં બહુલાધિકાર હોવાથી દિવસ કે રાત્રિના અંશવાચક નામ ન હોય તો પણ ક્યારેક સમાસ થાય છે. જેમ કે ત્રિવૃત્તમ્ = રાત્રિમાં થયેલ, સન્ધ્યાનિતમ્ = સન્ધ્યા સમયે ગર્જેલ. વગેરે સમાસો થઈ શકે છે. = નામ્નિ । ૩-૨-૨૪. અર્થ:- સંજ્ઞાનો વિષય હોય તો સામ્યન્ત નામ કોઈપણ નામની સાથે તત્પુરૂષ સમાસ પામે છે. વિવેચનઃ- અન્યેતિતા:, અર્ન્થેમાષા: = આ દેશના નામો છે અથવા ઔષધિના નામો છે. સમાસને કારણે સંજ્ઞા ગમ્યમાન હોવાથી વાક્યનો અવકાશ જ નથી નિત્ય સમાસ થાય છે. વિગ્રહ વાક્ય તો પૂર્વપદ અને ઉત્તરપદનો ખ્યાલ આવે તે માટે જ છે. અહીં અવ્યાનાત્... ૩-૨-૧૮ થી સપ્તમીના લોપનો નિષેધ થવાથી અણુપ્ સમાસ થયો છે. ઘેનાડઽવશ્યજે । રૂ--શ્પ. અર્થ:- અવશ્યભાવ અર્થ ગમ્યમાન હોય તો સપ્તમ્યન્ત નામ યજ્વાઽગતઃ ૫
SR No.005822
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2000
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy