________________
૬૬
વિવેચનઃ- સમસિંહ, ભૂમિવાસ્તવઃ- અહીં સમર્ અને ભૂમિ એ સામ્યન્ત નામનો સિંહ અને વાસવ નામની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે.
બહુવચન આકૃતિગણના ગ્રહણ માટે છે. તેથી રાવ્યાઘ્ર: = રણમાં વાઘ સમાન, ઋતિયુધિષ્ઠિઃ = કલિયુગમાં યુધિષ્ઠિર સમાન વગેરે... પૂજા અર્થ જણાવવા માટે વિગ્રહ વાક્યમાં ડ્વ નો પ્રયોગ કર્યો છે. અહીં સાધારણ ધર્મવાચકનો પ્રયોગ હોવાથી સમાસ થયો છે. જો વિશેષ ધર્મવાચક હોય તો સમાસ થતો નથી. દા.ત. સમરે સિંહઃ વ शूरः યુદ્ધમાં સિંહ જેવો શૂરવીર. અહીં આ સૂત્રથી સમાસ નહીં થાય. કેમકે સિંહ જેવો બરાબર છે. પણ શૂરવીર એ વિશેષ ધર્મ બતાવે છે. તેથી સમાસ ન થતાં વાક્ય જ રહ્યું. જાજાદ: ક્ષેત્તે । ૨-૨-૨૦.
=
અર્થ:- નિન્દા અર્થ ગમ્યમાન હોય તો સપ્તમ્યન્ત નામ હ્રાદ્રિ નામની સાથે તત્પુરૂષ સમાસ પામે છે.
સૂત્ર સમાસઃ- ા: આવિ: યેષાં તે - વ્યાવ્ય:, તૈ: (બહુ.)
',
વિવેચનઃ- તીર્થાઃ, તીર્થભ્રા - અહીં નિન્દા અર્થ ગમ્યમાન હોવાથી તીર્થ એ સામ્યન્ત નામનો ા અને શ્વા નામની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે.
તેવી જ રીતે - તૌર્થ; = તીર્થમાં કૂકડા જેવો, તીર્થશૃત: તીર્થમાં શિયાળ જેવો (લુચ્ચાઇ. કરે તેવો) વગેરે.
=
क्षेप इति किम् ? तीर्थे काकः अस्ति તીર્થમાં કાગડો છે. અહીં કોઈને ઉપમા આપી નથી તેથી નિન્દા અર્થ ગમ્યમાન નથી તે કારણે આ સૂત્રથી સમાસ થતો નથી.
=
જેમ કાગડા વગેરે તીર્થના લાભને નહીં જાણતા તીર્થમાં ચિરસ્થાયી બનતાં નથી. તેમ જે વ્યક્તિ કાર્યનો આરંભ કરીને કાર્યનો નિર્વાહ વગેરે ન કરે તેને તૌર્થાઃ વગેરે ઉપમા અપાય છે. તેમાં તેની નિન્દા જણાય છે.