________________
૬૪
હોવાથી આ સૂત્રથી સમાસનો નિષેધ થયો છે.
રાજ્ઞાં પૂનિત: = રાજાને પૂજનારો. અહીં પૂનિત માં હૈં પ્રત્યય અર્ચાર્થક (પૂજાર્થક) હોવાથી આ સૂત્રથી સમાસનો નિષેધ થયો છે.
વમ્ માં યાતમ્ = તે આમાં ગયો. અહીં યાત માં રુ પ્રત્યય આધાર અર્થમાં છે. તેથી આ સૂત્રથી સમાસનો નિષેધ થયો છે.
બહુલાધિકાર હોવાથી જ્ઞાં પૂતિ:- રાનપૂનિતઃ એ પ્રમાણે સમાસ પણ ક્યારેક થઈ શકે છે. તેમજ અહીં વર્તમાનકાળનો જ હ્ર હોય તો જ સમાસનો નિષેધ થાય એવું કહ્યું. પણ ભૂતકાળમાં લાગેલ ત્ત પ્રત્યય હોય તો રાજ્ઞા પૂનિત:- રાનપૂનિત: એ પ્રમાણે તૃતીયા તત્પુરૂષ સમાસ થાય છે. .
અહીં કારક ષષ્ઠી અને શેષ ષષ્ઠી બંનેનો નિષેધ કર્યો છે. અસ્વસ્થનુÎ: । રૂ-૨-૮૭,
અર્થ:- અસ્વસ્થ ગુણવાચક નામની સાથે ષલ્ક્યન્ત નામ તત્પુરૂષસમાસ પામતું નથી.
જે નામો ક્યારે પણ ગુણવિશિષ્ટ દ્રવ્યને સમજાવતા નથી. પણ ગુણમાં જ (પોતાનામાં જ) રહે છે તે સ્વસ્થ ગુણવાચક નામ કહેવાય છે. તેથી વર્ણ-ગન્ધ-રસ અને સ્પર્શ પોતે પોતાનામાં જ રહે છે. બીજામાં પોતે જતા નથી પણ પેટા ભેદને મોકલે છે. તેથી તે સ્વસ્થ ગુણવાચક નામો છે.
તેનાથી ભિન્ન ગુણ અને ગુણિ બંનેમાં રહેનારા હોય તે અસ્વસ્થ ગુણવાચક નામો છે. તેથી મધુર, ગુપ્ત, સુરમ, શીત વગેરે ગુણ અને ગુણિ બંનેને સમજાવનારા હોવાથી તે અસ્વસ્થ ગુણવાચક નામો કહેવાય છે.
સૂત્ર સમાસઃ- સ્વસ્મિન્ તિષ્ઠન્તિ - સ્વસ્થાઃ, ન સ્વસ્થા: અસ્વસ્થા: (નર્. તત્પુ.) अस्वस्थाश्च ते गुणाश्च
અસ્વસ્થનુળા:, તૈ: (કર્મ.)
વિવેચનઃ- પટસ્થ શુવન્તઃ
પટનું ધોળું રૂપ. અહીં જીવન્ત નામ પોતાનામાં
=
–