SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ પ્રત્યયાન્ત નામનો ષષ્ઠી તત્પુરૂષ સમાસનો નિષેધ હોવા છતાં વિકલ્પ પક્ષમાં ષજ્જ... ૩-૧-૭૬ થી સમાસ થયો. નાનો તિૌ ચ મેયૈઃ । ૩-૧-૧૭, અર્થ:- એકવચનાન્ત કાલવાચી નામ તેમજ દ્વિગુનો વિષય હોય એવા કાલવાચી નામ મેયવાચક (માપવા યોગ્ય) નામની સાથે તત્પુરૂષ સમાસ પામે છે.” (દ્વિગુના વિષયવાળુ કાલવાચક નામ - એક-દ્વિ કે બહુવચનાન્ત હોય તો પણ સમાસ થાય છે.) વિવેચનઃ- માસનાતઃ એવચનાન્ત કાલવાચક માસ નામનો મેયવાચક ગાત નામની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે. - માસનાત:- માસ એ દ્વિગુ સમાસ વિષયક કાલવાચક નામનો મેયવાચક વાત નામની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે. ચહ્નસુત:- એ દ્વિગુ સમાસ વિષયક કાલવાચક નામનો મેયવાચક સુપ્ત નામની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે. દિ અને અન્ન નો દ્વિગુસમાસ છે. અને દ્વિગુસમાસમાં સર્વાં.... ૭-૩૧૧૮ થી અદ્ સમાસાન્ત અને અન્ નું અદ્ઘ થયું છે. काल इति किम् ? द्रोणो धान्यस्य ધાન્ય માપવાનું સાધન દ્રોણ. અહીં દ્રોણ એ મેયવાચક નામ છે. પણ ધાન્ય શબ્દ કાલવાચક નથી તેથી આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો નથી. = પ્રથમોરું.... ૩-૧-૧૪૮ થી ષષ્યન્ત નામ પૂર્વમાં આવવાનું હતું. તેના બદલે કાલવાચક નામને પૂર્વમાં લાવવા માટે આ સૂત્રની રચના છે. દ્વિગુ સમાસમાં આવેલા કાલવાચી નામને પૂર્વમાં લાવવા માટે આ સૂત્રની રચના છે નહીં તો નાતજમાસઃ એ પ્રમાણે સમાસ થઈ જાત. આ સૂત્રમાં કાલવાચક અને મેયવાચક એ પ્રમાણે જુદા અર્થનું ગ્રહણ હોવાથી અંશવાચક અને અંશિવાચક નામની નિવૃત્તિ થાય છે તેની સાથે નવા ની પણ નિવૃત્તિ થાય છે.
SR No.005822
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2000
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy