SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ દા.ત. મૈત્રક્ષ વૈશ્ચ મંત્રનો. (૪) અન્યપદ પ્રધાન જે સમાસમાં હોય તે બહુવ્રીહિ સમાસ. દા.ત. શ્વેતમ્ અન્વરમ્ યસ્ય સ: શ્વેતામ્બર: (મુનિ:). સમાસ કરવાનું ફળ એ જ કે એકપદ થાય અને નિત્ય સંધિ થાય. અહીંથી દરેક સૂત્રોમાં આવતાં સમાસો વિસ્તારથી ૩-૧ અને ૩-૨ નું વિવેચન પૂર્ણ થયા પછી લખેલા છે. તે સમાસોમાં આવતી વિશેષતા તે તે સૂત્રોમાંથી જોઈ લેવી. सुज् - वाऽर्थे संख्या संख्येये संख्यया बहुव्रीहिः । ३-१-१९. અર્થ:- સુપ્ - વાર અર્થમાં, વા-વિકલ્પ કે સંશય અર્થમાં વર્તતા સંખ્યાવાચી નામ સંધ્યેય અર્થમાં વર્તતાં સંખ્યાવાચી નામની સાથે ઐકાર્ય જણાતો હોય તો બહુવ્રીહિ સમાસ થાય છે. संख्येय ગણવા લાયક પદાર્થ. ઘટ-પટ વગેરે. – - સૂત્ર સમાસ:- સુન્ હૈં વા ૬ - મુખ્વૌ. (ઇ.દ્વ.) મુખ્વો: અર્થ: - મુખ્વાર્થ:, સ્મિન્. (ય.ત.) વિવેચનઃ- દિઃ વશ દિશા: – = બે વાર દશ (વીશ) ઘટાદિ. સુવ્ પ્રત્યયાન્ત દ્વિ નામ વાર અર્થમાં છે તેથી સંધ્યેય અર્થમાં વર્તતાં સંખ્યાવાચી દ્દશન્ નામની સાથે આ સૂત્રથી બહુવ્રીહિ સમાસ થયો છે. : વા - દ્વિત્રાઃ = બે અથવા ત્રણ ઘટાદિ. દિ નામ વિકલ્પ અર્થમાં છે તેથી સંધ્યેય અર્થમાં વર્તતાં ત્રિ નામની સાથે આ સૂત્રથી સમાસ થયો છે. ‘‘આશમ્ય: સંવ્યા સંધ્યેયે વર્તતે ન સંધ્યાને" । (દશની અવિધ (અઢાર) સુધીની સંખ્યા સંખ્યેય અર્થમાં વર્તે છે. સંખ્યાન અર્થમાં નહીં) આ ન્યાયથી એકથી અઢાર સુધીની સંખ્યા સંધ્યેય અર્થમાં વર્તે છે. ઓગણીસ શબ્દ માટે પણ જો નવશન્ શબ્દ વાપરીએ તો સંધ્યેય અર્થમાં ગણી શકાય. અને જો જોવિશતિ
SR No.005822
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2000
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy