SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસમાસ : સિ: આ િયસ્મિન્ સ: રૂતિ સ્થાવિ:, તસ્મિન્ ! (બહુ.) વિવેચન .... ત્યમિત્યેવ –પ્રિયતમૌ— અહીં અન્યસંબંધી મ્ હોવાથી આ સૂત્ર ન : na : મર્થ સૂત્રસમાસ : તમ્ આવિ: યસ્ય સ: તસા:િ, તસ્મિન્ । (બહુ.) વિવેચન : તમારી ચેતિ વિમ્ ? નિયમ્ । જવાબ ઃ ૮૫ પ્રશ્ન લાગ્યું. અહીં સ્યાદિ ન લખ્યું હોત તો ઉપરથી સિ નો અધિકાર આવત. પણ માત્ર ‘સિ પ્રત્યય પર છતાં' એ પ્રમાણે અહીં નથી લેવું પરન્તુ બધાં પ્રત્યય પર છતાં આ સૂત્ર લગાડવું છે માટે સ્થાપિ લખ્યું છે. વિમ માવો = ૨.૧.૪૦ સ્યાદિ અને તસાદિ પ્રત્યય પરછતાં ત્યદાદિ સંબંધી વિમ્ નો જ આદેશ થાય છે. અહીં ‘યોનિમળ્યું.’ ૭.૩.૬ થી તરવ્ પ્રત્યય લાગ્યો છે. તસ્ થી થમ્ સુધીનાં પ્રત્યયો તસારિ કહેવાય છે. અને તરમ્ પ્રત્યય તેની પછીનો પ્રત્યય છે. માટે આ સૂત્ર ન લાગ્યું. त्यदामित्येव - प्रियकिमौ । અહીં વિમ્ અન્યસંબંધી હોવાથી આ સૂત્ર ન લાગ્યું. અહીં = એ સમુચ્ચયને માટેછે. સ્યાદિ અને તસાદિનો સમુચ્ચય કર્યો છે. નહીં તો ‘નાનુછ્યું નાનુવર્તતે ।’ એ ન્યાયથી 7 કારથી ખેંચાએલી સ્યાદિની અનુવૃત્તિ નીચે જાય નહીં. આ સૂત્રની રચના શા માટે? ‘આર્દ્રસ્તસાવી ન’ એવું સૂત્ર કરી આગળ ‘મ:’ એ પ્રમાણે સૂત્ર કર્યું હોત તો પણ ચાલત. કારણ કે દ્વિ અન્ત સુધીનાં ત્યદાદિ સર્વ.નાં અન્યનો મૈં થાત અને મ્િ નાં મ્ નો ગ થાય. આ પ્રમાણે સૂત્ર કરવાથી લાઘવ પણ થાત. વાત સાચી છે. પરન્તુ એમ કરવાથી અ‚ સહિત પ્િ નાં ઃ, ૌ વિ. અનિષ્ટ રૂપો થાત. તેથી આ પ્રમાણેની રચના યથાયોગ્ય જ છે. અનૢ સહિત વિમ્ હોય તો તેનો પણ આદેશ જ થાય છે. આ સૂત્રમાં તસાૌ એમ શા માટે ગ્રહણ કર્યું ? કારણ કે તત્ પ્રત્યય પર છતાં ‘તોત: તઃ '૭.૨.૯૦ થી આ પ્રમાણે નિપાતન કહેવાશે. પછી અહીં તસાદ્દિ ની જરૂર જ નથી.
SR No.005820
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy