SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ અર્થ : ઉદા. : હતી તેવી રીતે અહીં પણ વિકલ્પની પ્રાપ્તિ થવી જોઈએ. તે વાત સાચી પણ જ્યાં વસ્ – નવિ. આદેશોનું વિધાન કરાયું છે ત્યાં જ વિકલ્પની વાત ઉપસ્થિત થાયછે. જ્યાં આ આદેશોનું વિધાન જ નથી કરાયું ત્યાં વિકલ્પની વાત પ્રસ્તુત નથી. અહીં અસત્ બનેલું હોવાથી ૨.૧.૨૧ સૂત્ર લાગવાની પ્રાપ્તિ જ નથી રહેતી. અથવા જો આ સૂત્રમાં પણ વિકલ્પ કરાય તો આ સૂત્રની રચના જ વ્યર્થ થાય છે. કારણ કે જો વિક્લ્પ જ કરવું હોય તો પલાણ્ યુમ્.... ૨.૨,૨૧ થી થાય જ છે. નમ્ વિશેથં વાડડમન્યે ૨.૧.૨૬ યુષ્પદ્ અને અમ્મદ્ થી પૂર્વે રહેલું વિશેષ્યવાચી આમન્ત્ય અર્થમાં રહેલું ગલન્ત પદ તે તેના જ વિશેષણવાચી આમન્ત્ય અર્થમાં વર્તતું પદ પરમાં હોય તો તે પસન્ત નામ વિકલ્પે અસદ્ થાય છે. બિનાઃ ! શરખ્યા: યુષ્માન્ શરણં પ્રપદ્યે-શરણ્ય એવા હે જિનેશ્વર દેવો ! હું તમારૂં શરણું સ્વીકારું છું. અહીં યુધ્મવ્ થી પૂર્વે રહેલું વિશેષ્યવાચી પસન્ત એવું બિના આમન્ત્યવાચી પદછે. તેની પરમાં તેના જ વિશેષણ રૂપે ‘શરખ્યા:' આમન્ત્યવાચી પદ હોવાથી બિના: એ પદ આ સૂત્રથી વિકલ્પે અસત્ થયું. જ્યારે ગિનાઃ પદ અસત્ ન બને ત્યારે ‘બિના: ! શરળ્યા: ન: શરણં પ્રપદ્યે ।’માં ૨.૧.૩૧ થી વર્ આદેશ થયો. એ જ પ્રમાણે બિનાઃ । શર્ળ્યા: અસ્માન રક્ષત । શરણ્ય એવા હે જિનેશ્વરો ! અમને રક્ષો. પક્ષે – બિનાઃ ! શરખ્યા નો રક્ષત । - ગસિતિ વિમ્ ? સાથો ! સુવિહિત ! વોથો શરણં પ્રપદ્યે ! હે સુવિહિત સાધુ ! તમારૂં શરણું સ્વીકારું છું. સાધો ! સુવિક્તિ ! મોડથો રક્ષ । હે સુવિહિત સાધુ ! અમને રો. અહીં નસન્ત વિશેષ્ય નથી માટે આ સૂત્ર ન લાગ્યું. ૨.૧.૨૫ સૂત્ર લાગી શકે પણ ‘નાન્યત્' ૨.૧.૨૭ સૂત્ર તેનો નિષેધ કરે છે. માટે નિત્યમવાવેશે ૨.૧.૩૧ સૂત્રથી વસ્←નસ્ આદેશ નિત્ય થયો છે. વિશેષ્યમિતિ જિમ્? શરખ્યા: ! સાધવો ! ચુંમ્માન્ શરણં પ્રપદ્યે । હે શરણ્ય સાધુઓ ! હું તમારું શરણ સ્વીકારું છું.
SR No.005820
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy