SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબ : પ્રશ્ન : જવાબ ઃ અર્થ : ૧૩૧ થઈ શકત. અને ૫ નો ૢ કરવો હોત તો ‘વિમેવા’ ૧.૩.૫૧ સૂત્રથી થઈ શકત. તેથી ‘નઃમ્’ અથવા ‘વગગમ્’ કર્યું હોત તો ચાલત. ગૌરવ શા માટે ? છતાં પણ વન: મ્ સૂત્ર કર્યું છે. કારણ કે જો કે જૂ કર્યો હોત તો ગર્ભમાજ માં વાંધો ન આવત. પણ [ કર્યો હોત તો વૃવળ: - પવનઃ રૂપ સિદ્ધ ન થાત. વૃષ્ણ: પવઃ થઈ જાત. અને જ કર્યો હોત તો ‘તનઃ' 'મન' વિ.રૂપ સિદ્ધ ન થાત. પણ 'લવન: ' ‘મનઃ' વિ.અનિષ્ટ રૂપો થાત. માટે જે ‘ગ: મમ્’ સૂત્રની રચના કરી તે યોગ્ય જ છે. - વૃવળઃ ની સાધુનિકા ૨.૧.૬૧ માં બતાવી છે. તનઃ - +7 - વતવતવતુ ૫.૧.૧૭૪ થી વત પ્રત્યય. ન+ન - સૂત્યાઘોતિઃ ૪.૨.૭૦ થી 7 નો ન. અહીં જે ત નો ન કર્યો તે ૨.૧.૬૧ સૂત્રમાં માન્યો. તે પરવિધિનું કાર્ય કરવાનાં પ્રસંગે અસત્ થાય. હવે સંયોગસ્યાલી... ૨.૧.૮૮ થીર્નો લોપ કરવાનો પ્રસંગ આવ્યો. ત્યારે ન અસત્ થવાથી તે માન્યો. ત એ ધુ છે. તેથી સંયો યસ્યા... ૨.૧.૮૮ થી આદિ સ્ત્નો લોપ થશે... હવે ૨.૧.૮૬ નું કાર્ય કરવાનું આવ્યું તેથી અહીં પણ ૨.૧.૬૧ શી પરકાર્યમાં સ્ ને અસત્ માની તા માનવાથી ધુટ્ પ્રત્યય હોવાથી ર્ નો [ થઈ તન્નઃ રૂપ સિદ્ધ થયું. અહીં યથાસંખ્ય કેમ ન કર્યું ? ટ્ અને પદાન્તનો સંયોગ ક્રૂ અને ગ્ બંનેની સાથે લેવાનો છે. માટે યથાસંખ્ય નથી કર્યું. જો યથાસંખ્ય કર્યું હોત તો ધુટ્ પ્રત્યય પર છતાં સ્નો ૢ અને પદાન્તે જૂનો ॥ થાય છે. આવો અનર્થ થઈ જાત. તેવું ન થાય માટે યથાસંખ્ય લીધું નથી. વવત્ = બોલનાર ત્યવત્ = ત્યજનાર. નાં રૂપો વિ. તુંવત્ । અર્ધ મગતિ કૃતિ અદ્ઘમાક્ = અડધો હિસ્સાવાળો. નાં રૂપો વિ. वाच्वत् । યજ્ઞ-મૃન-મૂત્ર-રાન-શાન-બ્રહ્ન વસ્ત્ર વિાનઃ શ: ૫: ૨.૧.૮૭ ય, મુખ, મૃ, રાળ, બ્રાન્, બ્રહ્ન, દ્રવ્, પરિવ્રાજ્ વિ. ધાતુનાં ર્ અને ગ્ નો તેમજ સ્ અંતવાળા ધાતુના શ્ નો ધુટ્ પ્રત્યય પર છતાં અને પદાન્તે જ થાય છે.
SR No.005820
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy