SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર :અર્થ : ૬૭ મૈં નોર્ નહીં થતો હોવાથી ૧-૩-૧૪ તૌ મુ-મૌ વ્યસને સ્વૌ થી મૈં નો અનુસ્વાર થયો છે. અઘોષની પછી ટ્ર્ પરમાં હોય તો જ ઘુમ્ ના મ્ નો રૂ થાય છે. દા.ત. ઘુમ્ + ક્ષારઃ = પુંક્ષાર ઃ અહીં ૢ માં + ણ્ છે.તેથી ૢ એ અઘોષ છે. પરંતુ વ્ઝ ની પછી æ એ અટ્ નથી, ઘુટ્ છે.માટે મ્ નો ર્ ન થતાં ૧-૩૧૪ તૌ મુ-મૌ વ્યસને ૌ થી મૈં નો અનુસ્વાર થયો. નન પેણ વા (૧-૩-૧૦) નૃત્ એ ન્ શબ્દ હિં. બ.વ. (શસન્ત) નું અનુકરણ વાચક નામ છે. નૃત્ શબ્દના મૈં નો વ્ પરમાં આવતાં સ્ વિકલ્પે થાય,અને પૂર્વના અક્ષર ઉપર અનુસ્વાર અને અનુનાસિક અનુક્રમે થાય. સૂત્રનોસમાસ: પર્શ્વ પશ્વ પશ્વ = પાઃ તેષુ =પેષુ (એકશેષ. દ્વન્દ્વ.) વિવેચન :- આ સૂત્ર ૧ જગ્યાએ લાગે. ન્ + = ૧ (૧) નૃત્ + પાલ્લેિ આ સૂત્રથી નૂ નો ર્ થતાં ત્રંર્ + પાહિ અને ૧-૩-૫ ૨ઃ વ પછ્યોઃ થી ઉપધ્માનીય થતાં ૢ )( પાહિ, મૈં X પાહિ એમ થશે. ૧-૩-૫ સૂત્રથી ઉપધ્માનીય પણ વિકલ્પે થતો હોવાથી તેના વિકલ્પ પક્ષમાં ૧-૩-૫૩ ૨: પાન્ડે વિસર્ગસ્તયોઃ સૂત્રથી વિસર્ગ થશે,તેથી નઃપાદિ, નઃપાહિ થશે. અને આ સૂત્ર પણ વિકલ્પે હોવાથી જ્યારે નૃન્ શબ્દના હૂઁ નો ર્ જ ન થાય,ત્યારે મૈં જ રહેશે.તેથી નૃત્પાદિ થશે. એમ કુલ પાંચ રૂપો થશે. į)(પાદિ, મૈં (પાહિ,નું પાહિ, પાહિ, નૃન્હાહિ પ્રશ્ન :- સૂત્રમાં ઘેષુ એમ બ.વ. શા માટે કર્યું છે ? જવાબ :-સૂત્રમાં ‘નૂનઃ પે વા'' ને બદલે નનઃ વેષુવા'' કર્યું છે. તે ઘુટ્ પરે ની અનુવૃત્તિ અટકાવવા માટે. એટલે વ્ થી પરમાં ધુણ્ વર્ણ હોય કે ઘુટ્ વર્ણ હોય તો પણ ન્ન્ ના વ્ નો ર્ કરવા માટે.દા.ત. - Ă)(ઞાતિ, મૈં ) ઞાતિ નું સાતિ
SR No.005819
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy