________________
૬૬
સૂત્રઃ
અર્થ :
લાગતું નથી. દા.ત.- ભવાન્ + ત્સરુઃ = ભવાłરુવ અહીં ત્ ની પછી ધુત્ વર્ણ નથી,પણ સ્ છે,તે ધુટ્ છે.માટે મૈં નો સ્ ન થયો.
વિવેચન :
પુમોડશિવ્યઘોષવ્યામિ ૨ (૧-૩-૯)
પુર્ એ પુર્ શબ્દના સંયોગરૂપ સ્ નો લુ થયે છતે અનુકરણ વાચક શબ્દ છે. એવા પુણ્ ના મ્ નો અટ્ પરમાં છે જેને એવા શિદ્ અને રવ્યા વર્જીને અઘોષ પરમાં આવતાં ર્ થાય,અને પૂર્વના અક્ષર ઉપર અનુસ્વાર અને અનુનાસિક અનુક્રમે થાય.
સૂત્રનો સમાસ ન શિડ્ = પ્રશિદ્ તસ્મિન્ ‘શિટિ'' (ન.તત્પુ.)
ન વિઘતે ઘોષ યસ્મિન્ -ઘોષઃ તસ્મિન્ ‘ઝઘોષે’’ (બહુ.)
'
ન
રચ્યાગ્=ારવ્યાનું - તસ્મિન્ (નમ્. તત્પુ.)
=
આ સૂત્ર ૧૦ જગ્યાએ લાગે.
=
મ્ + દ્ગ-વ્ -વૈં-છ્ -ટૂ-વ્-ત-થૂ-વ્-p = શિદ્ વર્જીને ૧૦ અઘોષ.
(૧) પુણ્ + વટામા = પુંર્ + ામા આ સૂત્રથી મ્ નો ર્ થયો, અને પૂર્વના અક્ષર પર અનુસ્વાર થયો. પછી ૨-૩-૩ ‘‘પુંસઃ’’ સૂત્રથી ર્ નો સ્ થયો.તેથી- પુસ્વામા, ğામાં થયું.
શિટ્ એવો અઘોષ પરમાં હોય તો પુમ્ ના મૈં નો જ્ન થાય. દા.ત.- ઘુમ્ + શિર पुंशिरः १-३-४० શિદ્ધેડનુસ્વાર થી મ્ નો અનુસ્વાર થયો. અઘોષ પરમાં ન હોય તો પણ પુમ્ ના મૈં નો ર્ ન થાય. દા.ત. પુમ્ + વાસઃ = પુવાસઃ અહીંર્ એ ઘોષ છે.તેથી ૧-૩-૧૪ તૌ મુ-મૌ વ્યસને સ્વૌ થી મ્ નો અનુસ્વાર થયો છે.
=
રવ્યા એ અઘોષ હોવા છતાં નિષેધ હોવાથી ડુમ્ ના મ્ નો ર્ ન થાય. દા.ત. ઘુમ્ + વ્યાતઃ = પુરવ્યાતઃ અહીં