________________
- ૧૮
કરો,બન્નેમાં યુષ્કા કે યુHખ્યમ્ નો વ આદેશ થઈ જશે.એજ રીતે તિ ની પદ સંજ્ઞા કરો કે ત્યાઘન્ત એવા હૃાતિની પદ સંજ્ઞા કરો તો પણ મા કે અભ્યમ્ નો ન આદેશ થઈ જશે. આ
રીતે વિચારતાં અન્ત’ ગ્રહણની જરૂર નથી. ઉત્તર- ઘ વ સ્વમ્, તિવ્ર શાસ્ત્ર વગેરે પ્રયોગોમાં વિભક્તિ કે
વિભકત્યન્ત ગમે તેની પદ સંજ્ઞા કરો તો વાંધો નથી આવતો, પરંતુ
નિષ, નવીષ વગેરે પ્રયોગોમાં વિભક્તિની એટલે સુ' ની પદ સંજ્ઞા કરીએ તો સ્પદની આદિમાં આવવાથી નાખ્યત્તસ્થા.... (૨-૩-૧૫) સ્નો નહીં થાય. અને દ્વિસુ, નીસુ એવા અનિષ્ટ પ્રયોગ થાય... તેવું ન બને માટેવિભકત્યાન્ત' નું ગ્રહણ કરવાથી સ્પદની મધ્યમાં આવવાથી નાખ્યત્તસ્થા. (૨૩-૧૫) થી સૂનો ૬ થવાથી 3શિષ, નીષ વગેરે સાચા પ્રયોગ
બને છે. પ્રશ્ન - “પ્રત્યયવૃદળે પ્રત્યાગ્રહમ્' આ પરિભાષાથી વિભક્તિના
ગ્રહણથી વિભકત્યન્તનું ગ્રહણ થઈ જવાથી ગ્નિવુ વગેરે પ્રયોગો સિદ્ધ થઈ જ જશે. માટે ‘ગ્રા’ ગ્રહણ કરવાની જરૂર નથી (વ્યર્થ છે)
.
, ઉત્તર- વ્યર્થ પડેલું ઝન્ત ગ્રહણ જ્ઞાપન કરે છે એટલે જણાવે છે કે આ (પદ)
સંજ્ઞા પ્રકરણમાં “પ્રત્યયગ્રહને પ્રત્યયાન્તવન' એ પરિભાષા લગાડવી નહીં. જેથી ઉપરના સૂત્રથી સિ-ગી-નવગેરેને વિભક્તિ સંજ્ઞા અને પ્રથમા વગેરે સંજ્ઞા થશે. પણ ચન્ત- ન્ત કે સન્ત વગેરેની (ઘર્મ વગેરેની) પ્રથમ સંજ્ઞા નહીં થવાથી તાન્તઃ પ્રથમૈત્ર દિવહી(૨-૨-૩૧) થી નામથી પર સિ-ગૌ- પ્રત્યય જ લેવાશે અર્થાત્ નામથી પર સિ-ગ-નવગેરે પ્રત્યયો આવશે. પણ અન્ત (થ) વગેરે નહીં આવે.
પદનું સ્થાન :- (રપાન્ત વિસર્યસ્તયો) (૨ 133) સૂત્ર :
નામ સિચવ્યાને (૧-૧-૨૧)