SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કરશે... અહીં સ્વરાઃ બહુવચનમાં પ્રયોગ કર્યો છે. તે વર્ણોમાં નહિ કહેલા અને દીર્ધપાઠથી ઓળખાતા પ્લુતોના ગ્રહણ માટે છે. એટલે પ્યુત ની સ્વરસંશા થશે. આ સંજ્ઞાના સ્થાનો “ વનાિસ્ત્રે સ્વરે યવરલમ્ ' (૧-૨-૨૧) વિગેરે છે. .. વ્યાકરણમાં નિયમ છે કે ‘સૂત્રત્વાત્ સમાહાર' સૂત્ર હોય ત્યાં સમાહાર થાય અને સમાહાર હોય ત્યાં એક વચન થાય છતાં જ્યાં જ્યાં બ.વ. આવે ત્યાં કાંઈક વિશિષ્ટતા હોય છે. દિમિમાત્રા હવવી/દુતાઃ(૧-૧-૫) સૂત્ર : અર્થ : આંખની ઉન્મેષ અને નિમેષ ક્રિયાથી જણાતો (યુક્ત) કાલ તેને માત્રા કહેવાય છે. અહીં સ્થાની ત્રણ છે. અને આદેશ પણ ત્રણ છે. અને બન્ને બહુવચનમાં છે. તેથી ‘યથાસંવ્યમનુવેશઃ સમાનામ્' એ ન્યાયથી સ્વરોમાં એક માત્રાવાળા હ્રસ્વ, બે માત્રાવાળા દીર્ઘ અને ત્રણમાત્રાવાળા પ્લુત થાય છે. હસ્વાકાર કે દીર્થંકાર પ્યુત હોય તો પણ તેની ત્રણમાત્રા સમજવી. વિવેચન: ‘સ્વરા હ્રસ્વ ફીર્ઘ પ્લુતાઃ' ન્યાય હોવાથી આ હસ્વાદિ સંજ્ઞા સ્વરોની જ થાય છે. પણ વ્યંજનની સંજ્ઞા નથી. દા. ત. પ્રતઢ્ય પ્રતજ્ઞ + ય આ પ્રયોગમાં અહીં અર્ધમાત્રાવાળા બે વ્યંજન મળીને એક માત્રા થવા છતાં સ્વર ન હોવાથી હઁસ્વ સંજ્ઞાનો અભાવ થાય છે. તેથી હ્રસ્વસ્ય તઃ પિત્ કૃતિ (૪-૪-૧૧૩) થી નો આગમ ન થાય... વળી TM સુધીના વર્ણોની જ હસ્વાદિ સંજ્ઞા કરવાથી તિતડ-ચ્છત્રમ્ ' આ પ્રયોગમાં ઝ-૩ માં એક માત્રા ‘’ ની,અને એક માત્રા ‘3’ ની,એમ બન્ને મળીને બે માત્રા થવા છતાં પણ દીર્ઘ સંજ્ઞાનો અભાવ ‘થવાથી અનાડ્વાઙોતીર્યાદા, (૧-૩-૩૮) થી વિકલ્પે દ્વિત્વ ન થયું... " હસ્વાદિના સ્થાનો ‘સ્મૃતિ હસ્યો વા’ (૧-૨-૨) વગેરે છે. અનવર્ષાં નાની(૧-૧-૬) સૂત્ર : અર્થ : અવર્ણને છોડીને અે સુધીના સ્વરોની નામી સંજ્ઞા થાય છે. વિવેચનઃ બહુવચન પ્લુતને ગ્રહણ કરવા માટે છે. એમ આગળના સૂત્રોમાં પણ
SR No.005819
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy