________________
પ્રશ્ન
કર્તરિ), સૂરીમિ વિચિત્ર્ પ્રાશ્યતે એટલે સૂરીજી વડે કાંઈક પ્રકાશમાં લવાય છે.
સ્મૃત્વા વિહિવત્ પ્રાશ્યતે-Q- વ્યાકરણ પણ પોતાનું બનાવેલું છે અને ટીકાપણ પોતે જ બંનાવે છે તો પછી આવાર્ય હેમવન્દ્રોડહં લખવું જોઈતું હતું.તેને બદલે પ્રાચાર્ય હેમવ→ા પ્રવાશ્યતે એવું શા માટે લખ્યું ?
ઉત્તર- અહીં સ્યાદ્વાદ સિદ્ધાન્તનો ખ્યાલ આપે છે. સૂત્રકાર અને વૃત્તિકાર એકનાં એક હોવા છતાં અપેક્ષાએ સૂત્રકાર તરીકે જુદા છે. અને વૃત્તિકાર તરીકે જુદાં છે.
સૂત્રકાર તરીકે સંક્ષિપ્ત રૂચિવાળા છે. માટે તે હેમચન્દ્રસૂરિ જુદા અને વૃત્તિકાર તરીકે વિસ્તાર રૂચિવાળા હેમચન્દ્રસૂરિ જુદાં. આમ સ્યાદ્વાદ સિદ્ધાન્તનો ખ્યાલ આપવામાં આવ્યો છે. • ૩૮ (૧-૧-૧)
:
અર્થ : ગર્દ એ અવ્યય અક્ષર છે, પંચ પરમેષ્ઠીઓમાં પરમેશ્વર પરમેષ્ઠીનો (પરમે સ્થાને તિવ્રુતિ કૃતિ પરમેષ્ટિ) (અરિહંતનો) વાચક છે, વિવેચન : સિદ્ધચક્રનું આદિ બીજ છે, બધા આગમોના સારભૂત છે, સઘળા વિઘ્નોને અપુનર્ભવ નાશ કરવામાં સમર્થ, સઘળા દેખાતા રાજ્ય ભોગાદિ અને નહિ દેખાતા સ્વર્ગાપવર્ગાદિ લોને પ્રાપ્ત કરવામાં કલ્પવૃક્ષ સમાન, શાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન જ્યાં સુધી ચાલે ત્યાં સુધી પ્રણિધાન-ધ્યાન કરવા યોગ્ય છે. અને પ્રણિધાન તે હૈં પદ સાથે આત્માનો સર્વતઃ સંબંધ-સંભેદ પ્રણિધાન અને અર્હુપદ વાચ્ય પરમાત્મા સાથે આત્માની એકાકારતા પ્રાપ્ત થવી તે અભેદ પ્રણિધાન છે. અમે પણ આ શાસ્ત્રના આરંભમાં પ્રણિધાન કરીએ છીએ. આ જ તાત્વિક - યથાર્થ નમસ્કાર છે.
ગર્હમ્- પ્રતિ પૂનામ્ કૃતિ પ્રર્હમ્ (૩૪ઃ ૩ળાવિ -૨) થી ૩૪ પ્રત્યય. વૃષોાયઃ (૩-૨-૧૫૫) થી મ્ અને રેફ આવતાં ગ્રર્હબન્યું... અથવા તો મૈં અન્તવાળો ઝર્દ એ નિપાતન એટલે કે અવ્યય છે. જો અવ્યય હોય તો (૧-૧-૩૦) અને (૧-૧-૩૧) સૂત્રમાં દેખાતો