________________
બસ, મારા આ ચિંતનના પ્રયત્નથી જ્યાં સુધી મારુ જીવન રહે ત્યાં સુધી મારા આત્માને પરમાત્મા બનતા રોકે તે એક પણ વિચાર સ્પશે નહીં. પરમાત્મા બનાવે તેવા જ વિચારમાં હું સદા રત રહું એ જ ભાવના.
સૌ વિવેચકની ગુણમય દષ્ટિ, વાંચકની સારગ્રાહીતા, પૂ. ગુરૂ દેવની કૃપા, ગુરૂ બંધુઓની સહાય અને મારી આરાધ્યા, સાક્ષાત્ કમળ જેવી પવિત્ર માતા પદ્માવતીની આરાધના અને ઉપાસનાની અચિંત્ય સહાય. જીવ ને શિવ બનાવે. અને જૈન જયંતિ શાસનમ્ જગાવે....
, એજ અભ્યર્થના....