SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૫ રાગનું ખાતું બદલાઇ જાય તેનુ નામ વૈરાગ્ય વાતવાતમાં માઢું ચઢાવવાના ! સક્રિયા અને શાસ્ત્રાધ્યયનથી થાકવાના ! ગુરુની ફરજ છે અજ્ઞાનીને પણુ અનંત જ્ઞાનીની વાણીનું ઔષધ આપી દેવાનું'.' ગુરુ અન્યા પછી સારા દેખાવાના મેહ છેાડી દેવાના, સાચા બનવાના પ્રયત્ન કરવાના. મારાં શિષ્ય- શિષ્યા છે એટલે ભૂલ નભાવી લેવાની નહિ પણ પ્રભુ શાસનના પ્રતિનિધિ છે, ભાવિની પેઢીના નેતા છે, જો તેમનાં શિક્ષણ અધૂરાં રહે, તેમની કેળવણી કાચી રહે તે! મારું' ઉત્તરદાયિત્વ લાજે ! સાધકનાં માતાપિતાએ મારા ઉપર કેટલેા વિશ્વાસ રાખ્યા હશે ! આ ગુરુ મારા પુત્રને મેાક્ષે લઈ જશે....જો હુ સાધકને વચ્ચે અથડાવી દઉં તે। મારું ગુરુપણું લાજે. ગુરુના મનમાંથી “મારા આ શિષ્ય” એવા મમત્વ ભાવ સદા વિદાય લેવા જોઇએ. પણ....દિલમાં થવું જોઈએ મારા શુભભાવાને વહન કરનાર મારા પ્રતિનિધિને..શિષ્યને સુધારવા મારી શુદ્ધિ વધારુ પણ તેની બુદ્ધિને નિ... મારે શિષ્ય મારાથી વિરુદ્ધ ચાલે અને હુ જે કફોડી સ્થિતિમાં મુકા, તેનાથી વમાનને ભૂલી અતીતનાં સંસ્મરણ હું કરું, મારા પણુ તારક ગુરુ હતા તેમના પણ મારા અંગે મનેરથ હતા, મે તારક ગુરુના મનેારથ પૂર્ણ ન કર્યાં....તેની શિક્ષા મારા ગુરુએ ના કરી....પણ મારા શિષ્યનું વન યાદ કરાવે છે કે ભૂતકાળને ભૂલતા નહિ. તારા શુભભાવાનું જતન કરવા
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy