SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ ] અધિકારની ઝંખના કરનારને ત્રિકકારજ મળે કાયાના ત્યાગ કરી વિચર. આ હિતશિક્ષા પાછળ તા હાર્દિક ભાવના એ છૂપાયેલી છે કે અદેહી બનીને જીવ, તારા આત્માને શાશ્વત બનાવ. તારા દેહથી દૂર થા. દેહના મમત્વના કારણે પેદા થયેલી તમામ કર્યું પ્રકૃતિને, અંધ ઉદયને સત્તામાંથી નિમૂ ળ કર. દેહનું મમત્વ ત્યાગી આમ સ્વભાવમાં વિરણ કર. પ્રભુ ! દેહના મમત્વ ત્યાગની ભિક્ષા માંગુ` કે જિજ્ઞાનાપાલનની શિક્ષા સ્વીકારું ? અસ, મને મનાવે આપને ચણાશ્રિત, મારે બીજુ કાંઈ ના જોઈ એ એજ આપના ચરણે નતમસ્તકે ભાવભરી આરજી...
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy