________________
પદાર્થ પ્રત્યેના મમત્વને છેડે તે ત્યાગી કરગરીને વિનવું છું. હૃદય પરિવર્તન માટે ચારિત્ર આપે, - હૃદય શુદ્ધિ માટે ચારિત્ર આપ, શુકલ લેયાની અતિવૃદ્ધિ માટે ચારિત્ર આપે.
મહાત્મા કંડરિકે એક હજાર વર્ષ ચારિત્ર્ય પાળ્યું. પણ મનમાં સંસાર આવ્યું. તેથી એક હજાર વર્ષની સાધના નિષ્ફળ ગઈ અને એક જ દિવસના સંસારના ભેગે તેમને નરકે લઈ ગયા. બહારથી રાગની પ્રવૃત્તિ એક દિવસની, પણ મનમાં તે રાગભગ વિલાસની જ વૃત્તિ - જન્મી. એટલે હજાર વર્ષની આરાધનાને પરાજય અને એક દિવસના ભેગના કારણે સાતમી નારકીના અતિથિ બન્યા.
પ્રભુ ! મને મહાત્મા પુંડરિકના ચારિત્રપાલનના અભિલાષના શુભભાવ આપ. ના ભાઈ દીક્ષા લે. મોટા“ ભાઈ પુંડરિકને રાજ્ય સંભાળવું પડે. મનમાં સંયમની - ભાવના. હજાર વર્ષ રાજ્ય કર્યું. ફકત એક દિવસને સંયમ પાળે. મહાત્મા એક દિવસ જ સંયમના મેદાનમાં ઊભા રહ્યા અને મોહ પોબારા ગણ ગયા. મહાત્મા આરાધનામાં સફલ બન્યા. કારણ શું ? “સંસારમાં “શરીર હાજર હતું.' પણું, મન ન હતું. પર્યાય સંસારને પણ મન મોક્ષનું.” એટલે તેમને એક દિવસને ચારિત્રપર્યાય પણ ગુણમય બન્યું. શું મને મહાત્માને શુભભાવ ઉધાર પણ ના મળે?
- સાધક ! મહાત્માના ભાવ ઉધારમાં ના મળે, પણ ઉદ્ધાર માટે મળે. આ બધી પ્રેરણા શા માટે? તારા