SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ રેગને સહે તે સાધુ સંપરાય અને યથાખ્યાત પ્રધાનતા છે. જ્યાં કષાય 1 ૩૨૬ ] ? પ્રધાન કરી શકાય. પણ સૂક્ષ્મ ચારિત્રમાં તેા ગુણની જ દહનની મુખ્ય આરાધના છે, જ્યાં સ્વભાવના પ્રગટીકરણુ છે. સાતમા ગુણ સ્થાનક ખાદ્ઘ ચારિત્ર ક્રિયાત્મક કે ભાવનાત્મક ? પ્રવૃત્તિમૂલક કે વૃત્તિમૂલક ? અપ્રમત્ત ગુણસ્થાનક સુધી ચારિત્રની ક્રિયાત્મક આરાધના કરવાની, પ્રતિક્રમણપડિલેહણ–ગેરી—વિહાર–લેચ વિગેરે એકપણ પ્રવૃત્તિ અપૂર્ણ નહિ કરવાની. અવિધિથી નહિં કરવાની. અકાલે નહિં કરવાની, ગુરુનિશ્રા વગર નહિ કરવાની. ગુરુ આજ્ઞા વગર નહિ કરવાની. શાસ્ત્રના વિધિ નિષેધ-ઉત્સગ, અપવાદ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિચારીને કરવાની. કોઈ પ્રમત્ત સાધુ કહે, “પ્રતિક્રમણ કરું છું.” પણ, આત્મા પાપથી પીદેહઠ કરતા નથી. તે પ્રતિક્રમણના ખાટા ઢોંગ ન કરુ તા ચાલે ને? પ્રતિક્રમણ આત્મિ ણામ પેદા ન કરે, તેા કરવાથી શું લાભ ?’ સાધક ! દવા કરી, પણ આરામ ન થયેા. રાગ ના મળ્યું. એટલે દવા બરાબર નહિ ? દવા છેડી દેવાય ? ના....દવાનું પ્રમાણ વધારવાનું. દવાની મુદ્દત વધારવાની. અહુ જ હાય તા દવા અદલવાની, પણ આરોગ્યપ્રેમીથી દવા લેવાનું ન છેડાય.
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy