SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ] ગુરુ શિષ્યની પ્રથા એટલે આધ્યાત્મિકતાની આપ લે દિવ્ય તેજ દ્વારા દુનિયાને રાહબર બન. સાધક, તને પ્રારંભમાં જ બ્રાહ્મણ બનવાના મંગલ આશિષ આપું છું. બ્રાહ્મણે શ્રમણ બનવાનું અને શમણે બ્રાહ્મણ બનવાનું એટલે કેવલજ્ઞાન અને સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાની તને આનાથી કયા અધિક આશિષ હેય!!! વિશ્વના સમસ્ત આશિષ જ્ઞાનના મંગલમાં આવી જાય છે. જૈન શાસન તે જ્ઞાનને જ મંગલ માને છે. એટલે જિનશાસનમાં નદીનું મહત્વ છે. નદી સૂત્ર એટલે પાંચ જ્ઞાનનું સ્વરૂપ. પાંચ જ્ઞાનનું સ્વરૂપ વિચારતાં ક્ષાયિકભાવનું જ્ઞાન પ્રાપ્ત કરે અને સાચે બ્રાહ્મણ બન. પ્રભુ! આશિષ આપના પુરુષાર્થ મારો... SR ક્ષમાના શ્રમ કરી શ્રમણ બનું... જ્ઞાનના અર્જન કરી બ્રાહ્મણ બનું. - ST અંતે સિદ્ધોની દુનિયામાં રમણ કરું આજ આપના ચરણમાં નમ્ર પ્રાર્થના છે
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy