________________
૨૮૪ ] પરમાત્માનું શાસન એટલે ધમાત્ર પ્રત્યે સદ્ભાવ.
•
પુરુષનુ લક્ષણ હાય છે, હૈયામાં ભયંકર ચિંતા · લાગી હાય, ભાવિના ભેકાર એમના દિલને ખાઈ જતા હાય ત્યારે તેઓ હાસ્યમાં ખાવાઇ જશે..તું ખૂબ નાના બાળક છે ! સાવ અબુધ બાળક છે! તારા નાના માપ–અને તારી ગણત્રી દ્વારા જ્ઞાનના હિમાલય અને શાસનના મેરૂ સમા તારા ગુરુના આશિષને માપવાની ભૂલ ના કરો.... સાચું કહું તું... માપવા જઈશ તારા ગુરુને અને ખુલ્લા પડી જશે. તારા આત્મસ્વભાવ! તારા મનમાં રહેલા ભાવાથી તારી લધુતાના પ્રદર્શન થઇ જશે. ગુરુની આશિષની મહત્તા સમજવા કેોશિશ કર. તું પણ મહાન ગુરુકુળમાં ઉછર્યા છે. સીત્તોતરમી પેઢીએ પણ તુ વિયસ્મૃતિ" પ્રભુ મહાવીરના વારસદાર છે. પ્રભુ મહાવીરના વારસદારને વિનયની જાગીર ના મળે એ અને ખરું ? ગુરુ ગૌતમને જેમ પ્રભુ સાથે લડવા જતાં ગણધર પદ મળ્યું, પ્રભુ પર રાગ રાખતાં ગુરુ ભક્તિ મળી અને પ્રભુ પાછળ રુદન કરતાં વીરમાંથી વીતરાત્ત્વપદ મળ્યુ તેમ તું પણ સાધક તારા ગુરુના અંતરને ઉકેલ...તારા ગુરુના અંતરમાં તારા આત્મ કલ્યાણના અનંત અન ત મનાય આલેખાયેલ છે. એક મનેાર્થ સિદ્ધ કરીશ તેા પણ અંતરના શુભાશિષ મેળવ ધન્ય પુણ્ય બની જઈશ.
‘ સાચે ગુરુજના તે ચેાગ્ય શિષ્યની શેાધમાં જ
હાય છે.