SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ કડવા શબ્દોને સહન કરી લે તે ધમી ૨૮૦ ] ચેાગ્ય બનાવવા પ્રયત્ન કરે. પુત્રને માતાપિતા આશિષ આપે, વિશ્વમાં સર્વત્ર અન્યું છે, અને અને છે, પણ, ઉત્તરાધ્યયન સૂત્રનું' આવી. શમું અધ્યયન અને એકત્રીસમી ગાથા એક અનાખા ઇતિહાસ રજૂ કરે છે. પ્રભુનેમનાથ લગ્ન મંડપમાંથી ગઢ ગિરનારના સહસામ્રવનમાં સંચરી ગયા છે. કુંવારી કન્યા રાજુલે નિ ય કર્યાં. લગ્નમંડપમાં નેમનાથ ના મળ્યાં. ચલેા નવા દાવ....નવી બિલ્લી. હારવાનુ શુ' ? થાકવાનું શું? નેમનાથે મારા ત્યાગ કર્યાં છે. મે કઈ નેમનાથના ત્યાગ નથી કર્યાં ને ! ભલે તેમને ક્ષત્રિયપુત્રી રાજીમતી પસંદ ના હોય તે। એ વાત જવા દો....પણ તેમને સિદ્ધ પુત્રી સમી રાજીમતી તે પસદ આવશે ને ! મને નેમનાથ ગમે છે તે મારે નેમનાથના માર્ગને સ્વીકારવા જોઇ એ. જેના મસ્તક ઉપર કાળા ભ્રમર જેવા, દીર્ઘ નાગમણી જેવા, કેશ શાભી રહ્યા હતાં તે રાજીમતી સ્વયં મુટ્ઠના હાથે મસ્તક પરથી વાળના લગ્ન કરી ગઢ ગિરનારના ચઢાણ શરૂ કરે છે. ત્યારે સમરત દ્વારિકા નગરીના નગરજના વિસ્ફારિત નયને એ મહાસતીને નિહાળી રહ્યા છે. દશ દશાણુ રાજવીઓ....શ્રી કૃષ્ણ....બળભદ્ર જ્યારે રાજીમતીને નિહાળે છે ત્યારે વડીલોના મુખમાંથી સહસા સુભાશિષ સરી પડે છે ‘સંસાર સાગર ધેર તર કન્હેં ! લડું' લહુ.’ આ કન્યા ! હે પુત્રી ! ભયંકર સસાર સાગરને શીપ્રાતિશીધ્ર તરી જા.'
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy