SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ બહથત આત્મા એટલે જીવંત શાસભંડાર [ ર૭પ ગ્યતા હતી એટલે તે હિતવચને તેને સહાયક બન્યા. ઉર્વાહિણની અભિલાષા હતી એટલે સોપાનશ્રેણિએ મદદ કરી. પણ જેણે જમીન ઉપરથી હટવું નથી તેને સીડી તે શું લિફટ પણ ઊંચે લઈ જઈ ન શકે. કારણ ? તેને ઊંચે ચઢવું નથી. જમીન ઉપર જ ઉભું રહેવું છે માટે કોઈએ હિતશિક્ષા સાંભળી નહિ. જ્ઞાન મેળવ્યું નહિ તે એવું વિચારવાનું નહિ કે મારું કોણ માને? “મારે પાપોદય’ આમ દીન પણ બનવાનું નહિ. તારક પરમાત્મા પણ ભવ્યાત્માને ઉદ્ધાર કરી શકે. અભવ્ય આમાને નહિ. શિલપકાર ગમે તેટલે કંલા નિષ્ણાત હોય પણ ખારા પથ્થરની મૂતિ ના બનાવી શકે. જે મીણીયા આરસની શિલા હોય તે જ ભવ્યાતિભવ્ય મૂર્તિનું સર્જન થઈ શકે. સાધક ! આ વાત કોઈ ગુરુજનને હિતશિક્ષા માટે નથી પણ તને તારી ગ્યતા સમજાવવા છે. પ્રતિક્ષણ...પ્રતિપલ... પ્રતિક્ષેત્રમાં આપણે આત્મા બહાના શોધે છે શું કરીએ? પાંચમે આરે ખરાબ છે. નહિતર મોક્ષે જાત. અમારા ગુરુ જ્ઞાની નથી નહિતર અમે કેવલજ્ઞાની બનત. શું કરીએ? ગુભાઈ–ગુરુભગિની સહાયક નથી નહિતર ખૂબ સેવા શુભૂષા કરત. શું કરીએ? સહવર્તીઓ સારા નથી નહિતર મેક્ષના સાથે બનત. શું કરીએ? પુસ્તક નથી
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy