________________
ભાજનને માનદ તે સસાર
[ ૨૩૧
પ્રભુનો સંચી દીક્ષાના પ્રથમ દિવસે “ વિનય ” બનવાના છે. શિષ્ય બનવાના છે. દીક્ષાના પહેલાં તેને અહુ'ના ઉઠમણાં કરવાનાં છે. તેના આત્મ સામ્રાજય ઉપર વિનયનું વશીકરણ કરવાના છે. આજ્ઞાધની આરાધના કરવાની છે. ઈચ્છા ધર્મને વેસિરાવવાના છે. નમ્રતાથી પ્રભુતા પ્રાપ્ત કરવાની છે પણ નમ્રતા પ્રગટ કયારે થાય ? કૃતજ્ઞતા આવે તે.....
દીક્ષાથી સ`સારી પાસે સંયમની રજા માંગે છે. તે ફકત કૃતજ્ઞભાવથી....માતા.....પતા...સમસ્ત સંસારી સ્નેહ, સબંધીને કહે છે, મને દીક્ષાની અનુજ્ઞા આપે. મુકત ગગનમાં સ્વૈરવિહાર કરવા ઇચ્છતા પાંખીને કાઇ પાંજરામાં પુરી શકે? ત્યાગ ગગનમાં ઉડ્ડયન કરવા ઇચ્છતા સંયમીને ટોઇ સ`સારી રોકી શકે ? ના રોકી શકે...મારા વૈરાગ્ય મજબૂત છે. તે! મારા મહાપ્રસ્થાનમાં કોઇ મુશ્કેલી વિઘ્ન મને નથી આવવાના પણ સાચે હું સંચમના સાદા ગર છુ”. મને થાય કે જેમને ત્યાં મેં જન્મ લીધો, મારા ઉપર જેમના અનેક ઉપકાર છે, તે માતાપિતાને ઘર ડતાં પહેલાં મારા સંયમ ધર્મીના અનુમેાદક શા માટે ના બનાવું? તેમને સંયમ ધર્મોના ભાગીદાર શા માટે ના મનાવું ? રજા એટલા માટે લઉ છુ કે દીક્ષા હું લઈશ પણ જો તમે ત્યાગ માની આજ્ઞા આપશે...રજા આપશે તે તમે પણ અનુમૈાદના દ્વારા ત્યાગ માના પ્રશંસક-ગ્રાહક બનશે.. પ્રવ્રજયાની આજ્ઞા આપનાર વડીલ તમે ભલે