SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ સહનશીલતા એ લાખા દુ:ખાની ચાવી છે. [ ૨૨૭ જીવનમાં સદા ધ્યાન રાખે કે દર્શનશાસ્ત્રના અભ્યાસ ગુરુગમ વગર ના કરવા જોઇએ. ગુરુની નિશ્રા વગર દેન શાસ્ત્રને અભ્યાસ કરનારને કાક દિવસ યુક્તિના વાવા વટાળ એવા મૂઝવી દે છે કે વેશ પ્રભુને રહે છે અને વિચાર સ્વના રહે છે. આમ સાધક સાચે મેાક્ષમાગ ના આધક બની ાય છે, પ્રભુના વેશમાં સ્વવિચારના પ્રચારક અની જાય છે. ઃ ઉત્તરાધ્યયનસૂત્રના ૧૮માં અધ્યયનની પંકિત કહુ ધીરે, અહેહિ ઉમ્મત્તો વ મહિ` ચરે ? ’ છે. તેમાં 4 ધીર” શબ્દ કહ્યો, તે ખૂબ ચિંતન માંગે છે. અહેતુઓ વર્ડ ‘જ્ઞાની ભૂલે ના પડે' તેમ ના કહ્યું. અને ધીર કહ્યું, આ પદ્મ જ કહે છે કે જેની બુદ્ધિ સ્વદશ નના અભ્યાસ વડે પરિપત્ર થઇ છે અને પછી જેને ષટ્ઠનના અભ્યાસ કયે છે તે પાગલની જેમ ઉન્માંગે ગમન કરતા નથી. ધીર વ્યક્તિ સદ્ગુરુ પાસે પેાતાની વિચારણા રજૂ કરે. ધીર વ્યકિત પેાતાને સમજાયેલ યુકિત, દલીલ પર વિચાર કરે છે. હીતમાં તે. પરમાત્માએ ધીર' શબ્દ વાપરીને કહી દીધુ. ધૈર્ય વાન વ્યક્તિ જ દર્શનશાસ્ત્રનું અધ્યયન કરવા ચેાગ્ય છે. ન્યાયાધીશ અનવુ હોય અને અને પક્ષની દલીલ સાંભળવ. જેટલુ ધ્યેય ના રાખે તે શું ન્યાય થાય ? નિષ્પક્ષ ન્યાય થાય? ના. એક જ પક્ષને સાંભળવાથી એક
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy