________________
૩ર અભએ પત્યિવા તુમ્ભ
અભયદાયા ભવહિ ય BE જ્યાં ભય ત્યાં ભગવાન નહિ, જયાં નિર્ભયતા ત્યાં ભગવાન...ભય કોને લાગે ? જેનામાં રાગ હાય, જેનામાં છેષ હેય, જેનામાં ઈર્ષા ય, જેણે હિંસા કરી હોય, જે જુઠ બેલ્યા હોય, જેણે ચોરી કરી હોય, જેણે પરિગ્રહ શ હોય. '
જ્યાં ભય ત્યાં પાપજ્યાં પાપ ત્યાં દુર્ગુણેની ભૂતાવળ અને સદ્ગણોનું દેવાળું, પ્રભુની સેવાની જેને તમન્ના હોય તેને ત્રણ ગુણે પ્રગટાવવા જોઈએ. તેમ એગ માં મહાત્માએ ફરમાવે છે તેમાં સૌથી પ્રથમ ગુણ અભય”
પ્રભુને ભક્ત અભય હોય, નિર્ભય હોય, પ્રભુના ભકતમાં દુઃખને સહવાની તાકાત હોય એટલે વીર હોય.
જ્યાં ભય ત્યાં ચિત્તની સ્થિરતા ન હોય, ચિત્તની સ્થિરતા નહિ ત્યાં સાધનાનું તેજ કયાંથી પ્રગટે ? એટલે જ સાધક વિશ્વને ત્રિપદી આપે છે. BR હું પ્રભુને ભકત છું એટલે અભય છું. BR હું અભય છું એટલે વિશ્વને અભયના દાન કરું છું BR હું અભયદાતા છું એટલે વિશ્વને અભયનું વરદાન
આપું છું. હું વિશ્વ માટે આશા રાખું છું તમે પણ