SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મા નું અપાકષ ણ એ દ્વેષ દર્શીન છે. [ ૨૦૭ માનવા ભસ્મીભૂત થઈ જાય. આપ કયારેય પણ વચનથી અપમ ગલની વાત ના કરે. આપ મારા જેવા આત્મા પ્રત્યે કયારેય તેોલેશ્યા ના છેડા. આપના સવ ચૈાગે! સય– મિત છે પણ આપની અવકૃપા થાય તે મારી બધી પુણ્યની સંપત્તિ ઘડીવારમાં પાપમાં પરિવર્તિત થઈ જાય. આરાધના ચેગ્ય સવ અનુકૂળતા વાધનામાં ફેરવાઈ જાય. આપ મને અયેાગ્ય જાણી દુ:ખ થાય તેમ ન કરા પણ આપની હિતશિક્ષા બંધ થઈ જાય. આપની હિતશિક્ષા અધ થઈ જાય એટલે મારી પ્રગતિની દિશા રૂંધાઈ જાય. ઉર્ધ્વગમન કરનાર મારું અધ:પતન થઈ જાય. પ્રભુ ! આપના ચરણમાં એક જ વિનંતિ–એક જ પ્રાથ ના...પ્રભુ ! ‘મારી સાથે ખેલેા,’ ગુરુ ભગવંત ! ગુરુ ગૌતમ પ્રભુની સાથે વાગ્યુદ્ધ કરવા જ આવેલાને ! પણ જો પ્રભુ બેલ્યા તે! પ્રભુના ચરણના મની શાસનની ધુરાને વહન કરી ને ? ગુરુભગવ ́ત હું આપની સાથે લડવા તે નથી આવ્યો ને? કર્યાંરેક ફરિયાદ લઇ આન્ય હાઈશ. કયારેક વિનતિ લઈ આવ્યેા હોઈશ, ક્યારેક ઉના આંસુ દ્વારા આપના ચરણ પ્રક્ષાલન કર્યાં હશે. પણ....સાચું કહે! ભગવંત ! શું હું તમારી સાથે લયે; છું ? સમિતી આત્મા દેવના ચરણે રડે પણ લડે નહિ. રડનારના આંસુ લૂંછાય, લડનાર ધક્કો ખાય. આપ મારી સાથે અખેલા લેશેા તા મારું સમ્યક્ દન પશુ
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy