SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ અને સાધનાને આધાર વિશુદ્ધ ક્રિયા છે. [ ૨૦ પરમાત્મા મહાવીરસ્વામી ચ'કૌશિક સને જે શબ્દ ફરમાવે બુજ્સ બુજ્સ' તે શબ્દનુ કદાચ આપણે અનુકરણ કરી શકીએ પણ હિંસક ક્રૂર પ્રાણી પ્રત્યે હૃદયની હાર્દિ ક કરુણા તા પરમાત્મા પાસેથી કેવી રીતે ઉધાર લઈ શકીએ ? પરમાત્માના શબ્દને ચડકૌશિક સર્પ પણુ સમજી શકે અને આપણા શબ્દોને આપણા નજદીકના - વર્તુલના પરિચિત પાત્રો પણ સમજી ના શકે, તે તેમાં કારણ શું ? પરમાત્માએ પણ કક્કાના અક્ષરના ઉપયેગ કર્યાં અને આપણે પણ તેજ અ થી હ સુધીના અક્ષરના અનેલે કેક શબ્દ વાપર્યાં છે ને ? ફરક કયાં ? કહેવુ જ નહિ, માનવું જ પડશે. શબ્દની પાછળ ભાવનાનું જ ખળ છે તેણે જ શબ્દમાં ચમત્કાર સર્જ્યોĒ. જેની પાસે ચારિત્રની શુદ્ધિ છે....તપની પવિત્રતા છે... જ્ઞાનની ગરિમા છે....તે મહાત્માના સહજ રુપે નીક– ળેલા વચન જ વરદાન અને શ્રાપ બની જતા હૈાય છે. આથી જ ઉત્તરાધ્યયન સૂત્રના અઢારમાં અધ્યયનની પંક્તિ ભગવ` ! વાહરાહિ મે' માં ભક્તની આજીજી છે, ગુરુ ભગવંત્ ! ! મને ખેલાવા! મારી સાથે અમેાલા ના લે....હુ ભૂલને પાત્ર છું. આપ ક્ષમાના નિધાન છે. હું ગુન્હેગાર.".
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy