________________
૩૦, ““ઝાયઈ ખવિયા
લાસવે
UR
વ્યક્તિ પાસે જીવનને હેતુ હોય છે. મૂલ્યાંકન હેય છે, એય હોય છે. પણ સ્વનું જેટલું મૂલ્યાંકન ઊંચુ તેટલું દિવ્યેય મહાન, જ્યાં સ્વનું મૂલ્ય ન સમજાય ત્યાં સ્વના જીવન દ્વારા પ્રાપ્તિ શું ? એ કયાંથી સમજાય?
બાળક જેટલી સ્વભાવિક્તાથી કાગળના ટુકડાને ફાડે છે. તેટલી જ સ્વભાવિકતાથી હજાર રૂા. ની નેટને ફાડે છે. કેઈ વડીલ તેના પર ચિડાય છે ત્યારે બાળક મુંઝાય છે શા માટે આ લેકે મારા પર ચિડાય છે? તેઓને એક નહિ દશ કાગળના ટુકડા હું લાવી દઈશ. !
વડિલ બાળકને કેવી રીતે સમજાવે? કાગળના બે ટુકડા, જેને તું સમાન કહે છે. તે બે વચ્ચે ખૂબ તફાવત છે. એક કાગળથી તને બે મહિના સુખે જીવી શકાય, તેટલી આ જીવનની બધી સામગ્રી મળે. બીજાથી કશું ના મળે. તારી સમાનતાની માન્યતા ભલે સાચી હોય પણ આ બે વચ્ચે આટલી બધી વિષમતા છે, આટલો બધો ફરક છે.
પણ-જ્યારે બાલકમાંથી બાલ્યભાવ ચાલ્યા જાય અને દરેક વસ્તુની જિજ્ઞાસા પેદા થાય ત્યારે, અવશ્ય સમજાવી શકાય. તેમ જ્ઞાની બાલક જેવા આપણને કેવી રીતે આત્માના મૂલ્ય સમજાવે ? માનવ જન્મના મૂલ્ય સમજાવે? દારિક