________________
૧૮૪] મહાન હેય તેજ મહાનતાના ભાવ સમજી શકે છે.
મેક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર નિર્ચય.
તારી ઉદઘોષણાથી તારા બુલંદનાદથી વિશ્વને ગુજિત કરી દે. હું જ્ઞાની બનવા જ સાધુ બન્યું નથીહું તપસ્વી . બનવા જ સાધુ બન્યો નથી, હું ગુરુ બનવા જ શિષ્ય બન્યું નથી પણ મારી મેરુસમ અડગ પ્રતિજ્ઞા છે. “સમણા વિસ્સામુ ગુણેહધારી મને એક ગુણથી ના ચાલે બે ચાર ગુણથી સંતોષ ના મળે. દસ-પંદર ગુણોથી મને તૃપ્તિ ના થાય. મારા સેણલાં–મારા મરથ અનંતગુણ પ્રાપ્તિના છે. અનેક-અનુપમ ગુણ પ્રાપ્ત કરવા જ સાધુ થઈશ. આ જેનું વ્રત હોય તેવા સાધકને દિક્ષાના પ્રથમ દિવસથી કે પુરુષાર્થ હોય? કેવી તાલાવેલી હેય? કેવી ઝંખના હોય? ' જેટલી મુસાફરી–પ્રવાસ દીર્ઘ હોય તેટલી એકસાઈ
અધિક જોઈએ. દીર્ઘ પ્રવાસી સમયને દુરુપગ કરે તે સમય વ્યતીત થઈ જાય અને શુભ ઘડી પ્રમાદમાં ચાલી જાય. કરે અબજોને વેપારી પણ ચોકસાઈ ભૂલી જાય તે કરોડોના નફાના બદલે કરોડોનું નુકશાન નિશ્ચિત...!
જેટલી જવાબદારી મહત્વની હેય તેટલી ગણત્રી પણ પાકી હેવી જોઈએ.”
એક મહાનુભાવને પિતાનું ઘર વીજળીના પ્રકાશથી મંડિત કરવું હતું. તેણે પ્રયત્ન કરી ખૂબ દૂરથી કનેકશન લીધું. માર્ગના દરેક સ્થળે વાયર સુરક્ષિત રહે તેનું ધ્યાન