________________
૧૮૦ ] કલાકારે દોરેલ ચિત્ર એ સર્જન છે.
વિદ્યાર્થી તારે જ્ઞાન પ્રાપ્તિ કરવી છે તે તારે સાથીએ જોઈશે. સાથી તને અનુકૂળ મળશે તે મિત્રતા થવી એ સ્વાભાવિક છે. સાથી પ્રતિકૂળ મળશે તે બ્રહ્મચર્ય જેવું કઠિન વ્રત જરૂરી છે તેમ જ્ઞાન પ્રાપ્તિ માટે અપ્રિય મિત્રનું પણ એકાન્તમાં હિત બોલવું, અપ્રિય મિત્રની પણ એકાતમાં પ્રશંસા કરવી. આ શરત ખૂબ જ જરૂરી છે.
અપ્રિય મિત્રનું જાહેરમાં ખરાબ ન બોલવું, ઘસાતું ન બેલવું, મઢા સામે પ્રશંસા કરવી એ વ્યાપારી પદ્ધતિ છે.
ગુરુએ જે શિષ્યને હૈયાના હીર નિચોવી જ્ઞાન પ્રદાન કર્યા હોય તે શિષ્યની વિચારણા મૌલિક હોય. તેની આચાર પ્રણાલિકા અને ખી હોય! વિદ્યાર્થી એકાન્તમાં અપ્રિય મિત્રની પ્રશંસા કેવી રીતે કરી શકે? તેની મનેભૂમિકા કેવી હોય?
સાધક ! વિદ્યાથી વિદ્યાર્થી વચ્ચે મતભેદ શાના હોય? જ્ઞાન પ્રાપ્તિની પદ્ધતિના, સહાયકતાના. એકાન્તમાં તે વાત ગૌણ બની પિતાને ઈર્ષ્યાળુ સ્વભાવ સન્મુખ આવે છે. જ્યાં આ સ્વભાવ આવે ત્યાં સ્વની પ્રશંસા. અને પરની નિંદા હોય જ. બે ડેકટર એક જ દર્દ અંગે કેટલી જલદ દલીલ અને ટીકા કરતાં હોય પણ જ્યારે કઈ દર્દી આંખના ડોકટરને કહે મને ગળામાં દર્દ છે તે તે ડોકટર તરત કહેશે, પેલા મારા મિત્ર ડોકટર પાસે જાવ. ઘડી પહેલાંના દુશ્મન મિત્ર કેમ બની ગયા? ભાઈ ! અમે