________________
૧૭૮ ] રાગ અને દ્વેષ જીવનની વિપરીત દશા છે.
પ્રત્યેક જ્ઞાનયેાગી સાધનાયેાગી હાય પણ મરે અને ન પણ હેાય. પણ, પ્રત્યેક સાધનાયેાગી જ્ઞાનયેાગી તે હોય જ, ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા પછી સમસત્તુમિતે, સમ લે—કંચણે, સમ સુહ દુખેની યાગ્યતા પેદા થાય પણ, જ્ઞાનયેાગમાં આત્માની ચેાગ્યતા પેદા કરવાની છે. ત્યાં સવ શ્રેષ્ઠ ચાગ્યતા, વિચારણાની આ એક બાજુ છે, તે વિચારણાની ખીજુ એ છે કે અધ્યયન અધ્યાપન માટે હુ ંમેશા એક સમુદાય જોઇએ, વગ જોઇએ. અધ્યયન કરનારો વર્ગ વિશાળ હાય તા સૂત્રાર્થ સમજનાર અને સમજાવનાર બ ંનેને એક નવ્ય પ્રાપ્તિ થાય. જિનશાસનમાં વાચના પ્રણાલિકાનું મહત્વ છે. સાત માંડલીમાં વાચના માંડલી પણ એક મહત્વની માંડલી છે. ભદ્રબાહુસ્વામી વાચનાચાય એક અને સ્થૂલભદ્રજી વિગેરે વાચના લેનાર પાંચસો સાધુ મહાત્માએ........
વાચના માંડલીમાં જ્ઞાનદાતા એક, જ્ઞાન ગ્રહણ કરનાર અનેક, દરેકની બુદ્ધિની તરતમતા....દરેકના પ્રયત્નની તરતમતા, દરેકના ક્ષચેપશમની તરતમતા દરેકના શાતા અશાતા વેદનીય કર્મીની તરતમતા અને દરેક આત્માની ચાગ્યતાની તરતમતા અલગ, આમ અનેક વિવિધતા વચ્ચે એકતા સર્જવાની.
-
સહાધ્યાયીઓ સાથે પ્રેમ અને સહકાર રહે તે! જ જ્ઞાન પ્રાપ્તિમાં સાનુકૂળતા થાય.
સહાધ્યાયીઓ સાથે શત્રુતા, વૈમનસ્ય, અસહકાર રહે તા જ્ઞાન પ્રાપ્તિમાં પ્રતિકૂળતા.......
આત્મા જયાં પ્રેમ કરવા જાય ત્યાં ઘેાડી દુશ્મનાવટ કરી આવેજ, આત્મા જયાં કોઈના સહકાર લેવા જયાં ત્યાં