________________
શ્રીમત થવાનું નહિ.
[ ૧૫૩
કર્માંની અઠ્ઠાવીસ પ્રકૃતિ હાજર. જ્યાં માહનીય કમ હાજર થાય; ત્યાં જ ચાર ઘાતી કર્યાં કહે. અમે તા નિકટના સાથી. તમે અમને મૂકીને એકલા આવે, પણ અમે તે તમારા પડછાયા જેવા. તમારી પાછળ જ ઊભા છીએ ને....ઘાતી કર્મો આવ્યાં એટલે અઘાતી કર્મો કહેવાનાં અમે કયાં કશું નુકશાન કરીએ છીએ ? એક ખૂણામાં ચૂપચાપ પડયા રહીશુ. આમ, પ્રિય અપ્રિયના બહાના પાછળ પીછે હઠ કરી ગયેલ માહ સૈન્યનું પુનઃ આક્રમણ તારા આત્મરાજના પરાજય કરાવશે. ખેલ ! તારી હાર તને પસંદ છે? તારે તારા આત્મરાજને દુર્ગતિના દ્વારે લઇ જવા છે? પ્રિય–અપ્રિયની માયાજાળમાં તને એક પણ પાત્ર પ્રાપ્ત થશે નહિ. અને આ રૌદ્ર ધ્યાનથી ક્રુતિના અતિથિ બની જઈશ.
સાધક ! મારી હિતશિક્ષા નહિ, પરમાત્માની શાશ્વત વાણી છે. “સત્ય સ્વીકાર અને અસત્ય છોડ....”
પ્રભુ ! મળ આપેા....પ્રિય–અપ્રિયના યાગનું પ્રભુ શક્તિ આપે। રાગ-દ્વેષને દૂર કરવાની, પ્રભુ ! મેાહ સામે કેસરિયા કરવાં મળ આપે. મારે મેહુને હણવા છે. વીર અની મહાવીર બનવું છે.
“પરમાત્મા પૂર્ણ કરેા પ્રાના મારી.”