SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ કરોડાધિપતિ બનવાનું નહિ. [ ૧૫૨ રમાં અંતર હશે તે તને થશે મારામાં અને નટમાં શું ફરક? હું સાધુ જેવું વચન બેલતે જઈશ તેમ તેમ ધીમે ધીમે મનને પણ તેમ માનવાની વિચાર વાની આદત પડી જશે. તારા મનમાં સંસાર છે. પણ તને કેમ મહાત્મા સંસારી ના કહે અને સાધુ કહે-વાગી કહે? મહાત્મા! શબ્દોને સહારે પણ તારી આત્મિક વૃત્તિને જાગૃત કરે છે. સાધુ થઈને પણ સંસાર મનમાં રાખ્યો. પૂજા સાધુપદની કરાવી અને અંદરથી શેતાન રહ્યો. સંત અને શેતાન વચ્ચે એક દિવસ ઠંદ યુદ્ધ ખેલાશે. શેતાન ભાગશે અને સંત વિજયી બનશે. સાધક ! ! ! “ પુનઃ પુનઃ સ્મૃતિ કર. મને કાંઈ પ્રિય નહિ, મને કાંઈ અપ્રિય નહિ, મારું કેઈ સ્વજન નહિ, મારે કઈ મારુ કોઈ પરિજન નહિ. મારે કઈ શત્રુ નહીં, મિત્ર નહિ. શત્રુ-મિત્ર, સ્વજન-પરિજન, પ્રિય-અપ્રિય આ બધી રાગ-દ્રષમાં ચકચૂર બનેલાની પાશવી લીલા. પ્રિય અને અપ્રિયમાંથી મારું અને તારું, મારા અને તારા થાય. મહાત્મા પ્રસન્નચંદ્ર આપણાં કરતાં અત્યંત મહાન ત્યાગી હતા. ત્યાગી અને ધ્યેયવાદી હતા. એટલે જ આતાપના સ્વીકારીને ઉભા રહેલાં. દુર્મુખતના શબ્દો કાનમાં ગયા. મારા-તારા, પ્રિય-અપ્રિયની રાક્ષસીઓએ મહાત્માને ભરખી લીધાં. સમસ્ત સંસારના ત્યાગી સાધુના સ્વાંગમાં
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy