SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ] જગત અને જાતના સ્વભાવને સમજે તે વૈરાગી. શાસ્ત્ર પણ ના વાંચુ. જ્યાં ભાજન થતુ હાય ત્યાં બેસી પણ ના રહે. ૐ હું ભાજન માટે જીવન વ્યતીત કરનાર નહિ! પુરૢ હુ. દેહની આળપ’પાળ માટે ભેજન કરનાર નહિ ! # હું સંયમ યાત્રા માટે નિર્દોષ આહારનુ સ ંશાધન કરનાર. સચમ ચાગ્ય આહાર મળે તેા ઉપયાગ કરી લઉં', અન્યથા લેાજન સાથે પશુ વ્યવહાર છેડી દઉં. મારા સાધુ જીવનને પ્રથમ પાઠ મારા ગુરુએ ભણાવ્યા છે. જાયાએ ઘાસમેસેજા,' સાધકના પ્રધાનસૂર સયમયાત્રાને નિર્વાહ, સંયમની રક્ષા થાય તેા ભેજન લેવાનુ. અન્યથા તપસ્વીના વમાં ચાલ્યા જવાનું', સંયમનુ' જતન થાય તે! જીવવાનુ અન્યથા મહાત્માએ પાસે અનશન પ્રક્રિયા સમજી લેવાની. પરમાત્માએ જ શ્રમણ દેહના, સાધના દેડના ઝાઝેરાં જતન કરવાનાં ફરમાવ્યા છે, એજ પરમાત્મા ક્રમાવે છે, ‘જાયાએ ઘાસમેસેજ્જા,’ ભેજન જેવી જીવનનિર્વાહની અગત્ય પ્રવૃત્તિ માટે પણ, વૃત્તિથી .શ્રેયથી....લક્ષ્યથી કયારે ચલિત ચવાનું નહિ, ભેાજન હશે તે। દેહ ટકશે એવી બેહુદી વાર્તામાં કયારેય ફસાતા નહિ. આયુષ્ય કમ સાથ આપશે તા ઢેઢુ ટકશે. આ વાત તારા દ્વિલની દિવાલ પર કેાતરી લેજે. ખીજે લખેલ ભૂલાઈ જશે પણ દિલ પર લખાયેલ હિતશિક્ષા સદા તારા સાધક જીવનની રક્ષા કરશે.
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy