________________
પ્રાયશ્ચિત=જાણે અજાણે થયેલી પ્રવૃત્તિને તાપ. [ ૧૨૭ માટે જ હાય, પણ.. .તે દવા ડેાકટરની અનુમતિ વગર સઇએ તે ? ડૉકટર સાથે કુતર્ક કરીએ કે અમારી ભાવના ઘણી ઉચ્ચ છે. તમને તકલીફ ન થાય માટે પૂછ્યા વગર દવા લઈ લીધી. .. આમ કરે તે શું થાય ? ડૉકટરનુ કંઈ ન જાય. દવા લેનારના પ્રાણ જાય . . .
તેમ પ્રત્યેક શાસ્ત્ર આત્મ કલ્યાણ માટે. પણ, ‘ગુદૅજ્ઞા વગર આપણી જાતે શાસ્ત્ર જ્ઞાનને ઉપચાગ કરીએ તે આત્મિક આરાધના જોખમમાં, સમ્યગ દર્શન રૂપ આત્મપ્રાણના નાશ થઇ જાય” તારી શુદ્ધ શાસ્ત્રાજ્ઞા સમજવાની ભાવનાની અનુમેદના કરું છું. શુદ્ધ શાસ્ત્રીય ચારિત્ર પાળનાર ! તને ધન્યવાદ આપું છું. તારા પ્રશ્ન છે – મારા જવાબ છે, પરમાત્માની હિતવાણી છે – હિતાપદેશ છે ،، – ઈમ' દેહ' સમુદ્ધરે !”
પૂર્વે ખાંધેલા કર્મના ય માટે આ દેહને ધારણ કરે. આ હિતશિક્ષા દ્વારા પરમાત્મા કહે છે. આ માનવદેહની એટલી સુંદર તાકાત-તારા જન્મ-જન્મના બાંધેલા કમ નાશમાં તને સહાય કરશે-મદદ કરશે. બિભીષણ, રાવણને ભાઇ એ હકીકત પણ તે સાત્ત્વિક વૃત્તિમાં સહાયક. કેટલાંક ચિંતકે કહે છે, જો બિભીષણ રામચંદ્રજીને સહાયક ન અન્યા હાત તા રામચ દ્રજી રાવણને જીતી શકયા ન હાત... કર્મીને જંગ જમાવીને બેઠાં છીએ. પછી વિચારવાનું નહિ –કાણુ કોના પક્ષનું? બસ, ફકત એટલું વિચારવાનું કે