SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય એ વિકૃત થયેલે રાગ છે. [ ૧૧૯ સૂત્રાર્થને સમજીશ ત્યારે થશે. પરમાત્માના પ્રત્યેક સૂત્રો અનંત અર્થચુકત છે. કૃત સાગરને કિનારે બેસી આપણે તે છીપલાથી રમીએ છીએ. અર્થરૂપ રત્ન તે ધૃતસાગરમાં ડૂબકી મારે-ચિંતન કરે તે જ મળે. તેથી જ તને વારંવાર કહું છું, સ્વાધ્યાયને સમજ. સ્વાધ્યાય એટલે ગાથાઓ ફેરવી જવી તે નહિ પણ, સ્વાધ્યાય એટલે આત્મામાં નિમગ્ન બની જવું. અર્થ વગર આત્મધ્યાનમાં લીન બનાય? અમ્પણ સમેસેજજોના અર્થનું ચિંતન કર... સત્ય પ્રગટ કરવાનું નથી. સત્ય સિદ્ધ કરવાનું નથી. સત્ય તો વિશ્વમાં છે તેને શોધવાનું છે. શોધવાનું કેને હેય? છેવાઈ ગયું હોય એને, આડું-અવળું થઈ ગયું હોય તેને... એક વસ્તુ જડતી નથી, ખોવાઈ ગઈ છે. ઘણી મહેનત કરી, શ્રમ કર્યો, વસ્તુ મળી પણ, પાછી જેમ વાદળાની આડે સૂરજ આવી જાય તેમ વસ્તુ ગુમ. પરમાત્માએ તને સત્યનું શોધન કરવાનું નથી કહ્યું પણ સત્યનું સંશધન કરવાનું કહ્યું છે–ગવેષણ કરવાની કહી છે. શાધન , અને સંશોધનમાં બહુ ફરક છે, Uર શોધનમાં બીજાની સહાય ચાલે. પણ સંશોધનમાં કેઈની પણ સહાય ના ચાલે. ઈન્દ્રિયોની મદદથી થતું જ્ઞાન તે શાધન. આત્માના સંહારે થતું જ્ઞાન તે સંશોધન. પરમાત્માએ સંશોધન કર એ કહેવા દ્વારા તેને કેવલજ્ઞાન માટે લલકાર
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy