________________
અભિમાન એ [અક્કલને કેહવાય બુદ્ધિને બગાડ છે. [ ૧૦૭
આ માનસિક સંઘર્ષ પાંચમા આરાના બહુલકમી સાધુ સાધ્વી માટે જ નથી પણ, ચોથા આરાના પ્રભુના સ્વહસ્તે દીક્ષિત મેઘકુમારે પણ આ સંઘર્ષ અનુભવેલ ! આ મહિને ચેપી રોગ પ્રત્યેક કાળ અને પ્રત્યેક વ્યક્તિમાં છે. પણ, રાગ, દ્વેષ, ઉત્કટ બને ત્યારે દેખાદે. જેમ ઘાસને ઉગતાં કેટલીવાર ! ઝેરી જંતુને ફેલાતાં કેટલીવાર ! માત્ર વરસાદ એક દિવસ, બે દિવસ અને ત્રણ દિવસ આવ્યો, ચારે બાજુ ઘાસ ઉગવા માંડવાનું ! વૈરાગ્યને દીપક ઝાંખે થવા માંડે એટલેહનું સામ્રાજ્ય ફેલાવાનું જ. આથી જ પ્રત્યેક વૈરાગીએ, પ્રત્યેક સાધકે–વૈરાગ્યની લાલબત્તી પ્રગટાવેલી જ રાખવીની છે. નહિતર પ્રતિકૂળતા અણગમતા સંગે અણગમતી વ્યક્તિઓ, અણગમતા સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દના શિલા જેવા મોટા મેટા પથ્થરે તારા સંયમ રથના ચૂરા કરી દેશે. પ્રત્યેક સર્જન-વિસર્જનની પ્રક્રિયાનું બીજ મનની ધરતી ઉપર જ અંકુરિત થાય છે. એટલે જ ફરી ફરી કહું છું, અણગમતી વ્યકિત, પરિસ્થિતિ કે પદાર્થ ઉપર મનથી પણ દ્વેષ ન કર. પ્રષ ન કર. ઐરની જવાળા પેદા ન કર. મન જ પ્રતિકૂળતા સામે સ્થિતપ્રજ્ઞ બનશે તે વચન, મનના હુકમ વગર કયાંથી આગળ ચાલવાનું? બિચારી જીભ તે મનની મુખ્યમંત્રી છે. મનના દરેક હુકમોને જાહેર કરે છે. મન જ શાંત, સ્વસ્થ બની જશે તે શરીરનું જેર કયાંથી ચાલશે? શરીર તે યંત્ર છે. મન તેનું મેનેજર છે. મેનેજરની સ્વીચ પ્રમાણે શરીરનું યંત્ર