________________
જ્યારે, ક્ષમા આત્માને સ્વભાવ છે. [ ૮૧ આત્માને આશ્વાસન એટલે નિજાત્મ સ્વભાવમાં સ્થિરતા ....કર્મના ઉદયમાં ધીરતા........અને કર્મ નિજેરામાં વીરતા. મહાત્મા બૂ! તને એજ મારા અંતરના આશિષ. “સ્થિરતા..ધીરતા અને ક્વીરતાના ત્રિવિધ સંયોગે ” આધિ.....વ્યાધિ....ઉપાધિની ત્રિપુટીને પરાસ્ત કર !” પ્રભુ!
જગતને નિષ્કામ ભાવની સાચી હુંફ તે તીર્થકર પરમાત્મા જ શાસનની સ્થાપના કરીને આપી શકે પણ, હું તે આપને એક નાને સેવક, હું જગતને કેવી રીતે હુંફ આપી શકું? બસ, મને તે બળ આપ. મારા આત્માને હુંફ આપવાનું. આત્માને હુંફ મળશે તે જ સિદ્ધાત્મદશાના દર્શન થશે.
)
પ્રભુ !
સિદ્ધ બનવાના મારા સમણાં સિદ્ધ કરે.