________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૨૩ ઉપસ્થિતિના નિયમો એકસરખા નથી.
જેમ કે “ણ આદિસ્થાનમાં આવી શકતો નથી. તેમ જ તે બેવડો હોઈ શકે નહિ. “મ' અને ન' બંને બેવડા આવી શકે છે - એટલે કાલમાન તેના પર અસર કરે છે. સ્વર અને વ્યંજન બંને અનુનાસિક હોઈ શકે. અનુનાસિક સ્વર તે અનુસ્વાર - આંખ, ઊંટ, ઈટ, રેંટ બધા અનુસ્વારો છે.
ધ્વનિઘટકોની આ પાયારૂપ બાબતો છે. ગુજરાતી ભાષાના ધ્વનિઘટકોને આ રીતે ગોઠવી શકીએ.
સ્વરો અગ્ર . મધ્ય ઉચ્ચ ઈ મધ્ય એ નિમ્ન ઍ
અનુસ્વારો
એ અર્ધસ્વર : . યુ. હું. ફોટક : અઘોષ : ૫. ટ, ત. ક.
- ઘોષ : બ. ડ. દ, ગ. સંઘર્ષ : અઘોષ : ફ. સ.
ઘોષ : વ. જ. સ્પર્શસંઘર્ષો . : ચ. જ. પાર્થિક : લ. ળ. . પ્રકંપ
: ૨, ડે. અનુનાસિક : મ. ન. ણ.